દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીનારાષ્ટ્રીય સંયોજક અરવિંદકેજરીવાલસાહેબ તથા પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ વતીકાલે ગાંધીધામ મધ્યે પધારશે ગુજરાત ગાંધીધામ કચ્છ : સમગ્ર કચ્છ જિલ્લા ની જાહેર જનતાને જણાવવાનું કે આગામી તારીખ ૦૧-૧૦-૨૦૨૨ ને શનિવાર ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ તથા પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ ગાંધીધામ મધ્યે પધારી રહ્યાં છે ત્યારે સમગ્ર કચ્છની જાહેર જનતાને આ જાહેર કાર્યક્રમ મા પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.સ્થળ : -ડી.ટી.પી સર્વોદય ગ્રાઉન્ડ સેક્ટર ૧૨ ગાંધીધામ તારીખ : -૦૧/૧૦/૨૦૨૨ વાર : -શનિવાર , સમય : -બપોરે ૧૨:૦૦ વાગ્યે ( કચ્છ કર્મશીલ ન્યુઝ M.9033427717 )