ગાંધીધામ : ઓસ્લો રોંડ નવી શનીવાર માર્કેટ. દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીનારાષ્ટ્રીય સંયોજક અરવિંદકેજરીવાલસાહેબ તથા પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગમંત સાહેબ વતીકાલે ગાંધીધામ મધ્યે પધારશે ગુજરાત ગાંધીધામ કચ્છ

દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીનારાષ્ટ્રીય સંયોજક અરવિંદકેજરીવાલસાહેબ તથા પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ વતીકાલે ગાંધીધામ મધ્યે પધારશે ગુજરાત ગાંધીધામ કચ્છ : સમગ્ર કચ્છ જિલ્લા ની જાહેર જનતાને જણાવવાનું કે આગામી તારીખ ૦૧-૧૦-૨૦૨૨ ને શનિવાર ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ તથા પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ ગાંધીધામ મધ્યે પધારી રહ્યાં છે ત્યારે સમગ્ર કચ્છની જાહેર જનતાને આ જાહેર કાર્યક્રમ મા પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.સ્થળ : -ડી.ટી.પી સર્વોદય ગ્રાઉન્ડ સેક્ટર ૧૨ ગાંધીધામ તારીખ : -૦૧/૧૦/૨૦૨૨ વાર : -શનિવાર , સમય : -બપોરે ૧૨:૦૦ વાગ્યે ( કચ્છ કર્મશીલ ન્યુઝ M.9033427717 )

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started