














કરછ ના અંતિમ રાજવી મહારાઑ શ્રી મદનસિંહજી બાવા સાહેબ ના હયાત વંશજ નેક નામદાર શ્રી હનવંતસિહ જી બાવા સાહેબ જે કરછ રાજગાધી ના સિધી લિટી ના વારસદાર છે. તથા શ્રી આશાપુરા માતાજી ની ઐતિહાસિક પત્રીપુજન ના અસલી અધિકારી છે. આ વર્ષ માં આશાપુરા ના આશિર્વાદ થી તેઓ શ્રી ના હસ્તે આશો સુદ આઠમ ના દિવસે આશાપુરા માતા ના મઢ ખાતે “પત્રીપુજન” વિધી કરવામાં આવશે. જે આ ઐતિહાસિક પત્રીપુજન ની પરંપરા ને ખરેખર સાચો ન્યાય મળીયુ એમ જણાઈ રહ્યું છે.