અંજાર : અંજાર કોંગ્રેસ એ ગાંધીજી ની જયંતિ નિમિતે ૭૫૦૦ મતે અંજાર વિધાનસભા જીતવા નું એલાન જાહેર કરયું.

અંજાર : અંજાર શહેર કોંગ્રેસ એ ગાંધીજી ની જયંતિ નિમિતે ૭૫૦૦ મતે અંજાર વિધાનસભા જીતવા નું એલાન જાહેર કરવામાં આવ્યું .
આજરોજ ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રી જી ની જયંતિ નિમિતે અંજાર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા બાઈક રેલી સ્વરૂપે ગાંધીજી ની પ્રતિમા ને હાર રોપણ કર્યા અને લાલબહાદુર શાસ્ત્રી જી ના ફોટો ને પુષ્પ રોપણ કર્યું હતું ત્યાર બાદ અંજાર શહેર માં રહેતા ગરીબ પરિવારો માં ભોજન કરાવ્યું હતું આ પોગ્રામ કચ્છ જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી યજુવેન્દ્રસિંહ એસ જાડેજા ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી વી.કે.હુંબલ , કચ્છ જીલ્લા પંચાયત ના વિરોધપક્ષ નેતા ના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ ડાંગર,જીલ્લા પંચાયત ના સદસ્ય ના પ્રતિનિધિ શ્રી શંભુભાઈ ડાંગર અંજાર શહેર કોંગ્રેસ ના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ દરજી અંજાર તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ શ્રી કરશનભાઈ રબારી અંજાર તાલુકા પંચાયત ના વિરોધપક્ષ નેતાશ્રી યુવરજસિંહ જાડેજા અંજાર નગરપાલિકા વિરોધપક્ષ નેતા શ્રી રાજેન્દ્રસિંહ ટી જાડેજા કચ્છ જીલ્લા કોંગ્રેસ ના મહામંત્રી શ્રી અરજણભાઇ ખાટરીયા કચ્છ જીલ્લા કોંગ્રેસ ના મંત્રી શ્રી દિનેશભાઈ માતા શ્રી દિલીપસિંહ ઝાલા , અંજાર શહેર યુવા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ શ્રી યુવરાજસિંહ વાઘેલા, અંજાર શહેર કોંગ્રેસ ના મહામંત્રી શ્રી રમેશભાઈ ઝરુ, અંજાર શહેર કોંગ્રેસ લઘુમતી ના પ્રમુખ શ્રી મામદશા શેખ, અંજાર તાલુકા કોંગ્રેસ ના મહામંત્રી શ્રી મહાદેવભાઈ આહીર , અંજાર શહેર કોંગ્રેસ ના ઉપપ્રમુખ શ્રી લીલાધરભાઈ ટાંક , શ્રી મનુભાઈ ઠક્કર , શ્રી જતીનભાઈ પટેલ , અંજાર કોંગ્રેસ ના આગેવાનો શ્રી સંજયભાઈ જાદવ , રવજીભાઈ આહીર , સંજયભાઈ આહીર, મહેશભાઈ સોરઠીયા , હમીરભાઇ મ્યાત્રા,મામદભાઈ જત, જીતુભાઈ દાફડા ,કાંતિભાઈ આદિવાલ, અને અન્ય આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા અને સર્વે આગેવાનો તથા કાર્યકર્તા ઓએ મળી ને અંજાર વિધાનસભા નો ઉમેદવાર પંજા ને રાખી મહેનત કરવા નું શરુ કરી દીધેલ છે અને આજરોજ કોંગ્રેસ પક્ષ ના આગેવાનો એ જાહેરાત કરેલ છે.
જય હિંદ જય ભારત

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started