

સમસ્ત મહેશ્વરી મેઘવાળ સમાજ ને જણાવતા આનંદ થાય છે કે વરસામેડી મધ્યે પૂજ્ય શ્રી માતઇદેવ નું ભવ્ય મંદિર નું ભૂમિ પૂજન આવતી કાલે તા. ૦૯/૧૦/૨૦૨૨ રવિવાર શરદ પૂનમ ના સવારે ૦૯ થી ૧૧ વાગ્યે નિર્ધારિત કરવામાં આવેલ છે.
સમાજ ના દરેક આગેવાન, વડીલો, ધર્મગુરુઓ ને આમંત્રિત કરવામાં આવેલ છે તેમ છતાં કોઈ નામ રહી ગયેલ હોય ભૂલ ચૂક હોય તો પોતાના સમાજ નું દાદા નું કાર્ય હોઈ ભૂમિ પૂજન માં પધારવા હાર્દિક નિમંત્રણ છે.
લી.
શ્રી અખિલ ગુજરાત માતઇદેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટ.
માતંગ રાઇ, વરસામેડી
તા. અંજાર