ગાંધીધામ : ઓસ્લો ટાગોર રોડ પર આદિપુર થી ગાંધીધામ ડિવાઇડર પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઇઝ ના પોસ્ટર હટવા જરૂરી બન્યા છે 24 કલાક વાહનો થી ધમધમ તાં રોડ પર પોસ્ટર ના કારણે વારમ વાર અકસ્માતો થઈ રહ્યા છે બિન જરૂરી પોસ્ટર કારણે થતા અકસ્માત નું કોણ જિમેદાર રહેશે ગાંધીધામ નગરપાલિકા R.N.B.વિભાગ કે G.E.B. ગાંધીધામ…?

ગાંધીધામ : ઓસ્લો ટાગોર રોડ પર આદિપુર થી ગાંધીધામ ડિવાઇડર પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઇઝ ના પોસ્ટર હટવા જરૂરી બન્યા છે 24 કલાક વાહનો થી ધમધમ તાં રોડ પર પોસ્ટર ના કારણે વારમ વાર અકસ્માતો થઈ રહ્યા છે બિન જરૂરી પોસ્ટર કારણે થતા અકસ્માત નું કોણ જિમેદાર રહેશે ગાંધીધામ નગરપાલિકા R.N.B.વિભાગ કે G.E.B. વિભાગ ગાંધીધામ. ..? વારમ વાર એડવર્ટાઇઝમેન્ટ ના પોસ્ટર તૂટી ને રોડ પર ચાલતા ટુ વ્હીલર અને ફોરવીલર વાહનો થી અથડામન થતાં દુર્ઘટનાઓ સર્જાય છે રોડ પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર જીટીપીએલ અને ડીક્સ અને ઇન્ટરનેટ ના વાયરો પોલ પર લટકાવવા મા આવે છે જેથી અકસ્માતો પણ વધી રહ્યા છે ગાંધીધામ સિટી ના અનેક રોડ પર આ ડિવાઇડર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઈઝમેન્ટ ના પોસ્ટર ના કારણે વારંવાર અકસ્માતો દુર્ઘટનાઓ વધતી જાય છે જનતાની સહુલિયત માટે સરકાર શ્રી લાખો રૂપિયા ના ખર્ચ થી લોકો ને શુવિધા મળે તે માટે અને અકસ્માત ના થાય તે માટે ના પ્રયાસો સરકાર શ્રી દવારા કરવામાં આવે છે પરંતુ અમુક લેભાગુ વહીવટ અને લાગતા અધિકારી ઓ ના આશીર્વાદ ના કારણે લોકોના જીવ જોખમમા પડ્યાં છે પરંતુ દર મહિને મોટા વહીવટ ના કારણે આખ આડા કાન કરનાર વહીવટદારો ના મહેરબાની થી લાખો રૂપિયા કમાહી કરતા વહીવટ દરો ને જનતા ના જીવની કોઈ કિંમત નથી તેવું લાગી રહ્યુ છે કામ બનતા આપના તો બાળ મે જાય જનતા એવું જ કહિક લાગી રહિયું છે લટકતા વાયરો થી અને બિન જરૂરી પોસ્ટર વહેલી તકે ઉતારવા મા આવે તેવી ગાંધીધામ અને આદિપુર ના સ્થની લોકો ની માંગ છે પ્રાંત અધિકાર શ્રી અંજાર અને કચ્છ જિલ્લા કલેકટર શ્રી ને નમ્ર અપીલ છે કે બિન જરૂરી પોસ્ટર અને લટકતા વાયર ઉતારવા વિનંતી છે દિવાળી જેવા મોટા તહેવાર ના સમય ખરીદારી કરવા ફેમેલી સાથે નીકળતા લોકો ને પણ આ ભયંકર પોસ્ટર અને લટકતા વાયર થી ભયભીત છે માટે વહેલી તકે આ ગંભીર વિષય પર તંત્ર ને ધ્યાન દોરવા નમ્ર અપીલ છે.ગાંધીધામ : ઓસ્લો ટાગોર રોડ પર આદિપુર થી ગાંધીધામ ડિવાઇડર પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઇઝ ના પોસ્ટર હટવા જરૂરી બન્યા છે 24 કલાક વાહનો થી ધમધમ તાં રોડ પર પોસ્ટર ના કારણે વારમ વાર અકસ્માતો થઈ રહ્યા છે બિન જરૂરી પોસ્ટર કારણે થતા અકસ્માત નું કોણ જિમેદાર રહેશે ગાંધીધામ નગરપાલિકા R.N.B.વિભાગ કે G.E.B. વિભાગ ગાંધીધામ. ..? વારમ વાર એડવર્ટાઇઝમેન્ટ ના પોસ્ટર તૂટી ને રોડ પર ચાલતા ટુ વ્હીલર અને ફોરવીલર વાહનો થી અથડામન થતાં દુર્ઘટનાઓ સર્જાય છે રોડ પર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર જીટીપીએલ અને ડીક્સ અને ઇન્ટરનેટ ના વાયરો પોલ પર લટકાવવા મા આવે છે જેથી અકસ્માતો પણ વધી રહ્યા છે ગાંધીધામ સિટી ના અનેક રોડ પર આ ડિવાઇડર આવેલ ઈલેક્ટ્રીક પોલ પર બિન જરૂરી એડવર્ટાઈઝમેન્ટ ના પોસ્ટર ના કારણે વારંવાર અકસ્માતો દુર્ઘટનાઓ વધતી જાય છે જનતાની સહુલિયત માટે સરકાર શ્રી લાખો રૂપિયા ના ખર્ચ થી લોકો ને શુવિધા મળે તે માટે અને અકસ્માત ના થાય તે માટે ના પ્રયાસો સરકાર શ્રી દવારા કરવામાં આવે છે પરંતુ અમુક લેભાગુ વહીવટ અને લાગતા અધિકારી ઓ ના આશીર્વાદ ના કારણે લોકોના જીવ જોખમમા પડ્યાં છે પરંતુ દર મહિને મોટા વહીવટ ના કારણે આખ આડા કાન કરનાર વહીવટદારો ના મહેરબાની થી લાખો રૂપિયા કમાહી કરતા વહીવટ દરો ને જનતા ના જીવની કોઈ કિંમત નથી તેવું લાગી રહ્યુ છે કામ બનતા આપના તો બાળ મે જાય જનતા એવું જ કહિક લાગી રહિયું છે લટકતા વાયરો થી અને બિન જરૂરી પોસ્ટર વહેલી તકે ઉતારવા મા આવે તેવી ગાંધીધામ અને આદિપુર ના સ્થની લોકો ની માંગ છે પ્રાંત અધિકાર શ્રી અંજાર અને કચ્છ જિલ્લા કલેકટર શ્રી ને નમ્ર અપીલ છે કે બિન જરૂરી પોસ્ટર અને લટકતા વાયર ઉતારવા વિનંતી છે દિવાળી જેવા મોટા તહેવાર ના સમય ખરીદારી કરવા ફેમેલી સાથે નીકળતા લોકો ને પણ આ ભયંકર પોસ્ટર અને લટકતા વાયર થી ભયભીત છે માટે વહેલી તકે આ ગંભીર વિષય પર તંત્ર ને ધ્યાન દોરવા નમ્ર અપીલ છે.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started