કચ્છ : વાગડ પંથકના લોકોનું અંધશ્રદ્ધાળુ વલણ ચિંતાજનક છે…જયંત પંડ્યા

કચ્છ: વાગડ પંથકના લોકોનું અંધશ્રદ્ધાળુ વલણ ચિંતાજનક છે…જયંત પંડ્યા .
વિજ્ઞાન જાથાએ કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું
લોકોએ કાળી ચૌદશની ખોટી માન્યતાને ફગાવી દેવાનો સંકલ્પ લીધો હતો.  અંધશ્રદ્ધા, વ્હેમ, ચમત્કાર, મૂર્તિપૂજાએ પ્રજાને પાયમાલ કરી નાખ્યું.  સરકારી તંત્રએ જાથાને પૂરા દિલથી મદદ કરી.  જાગૃતિનો પ્રયાસ સફળ રહ્યો.  રાપર તાલુકામાં સર્વત્ર ધર્માંધતા સામે રોષ જોવા મળ્યો હતો.  કાળી ચૌદશની રાત્રે સ્મશાન ગૃહમાં જઈને લોકો વૈજ્ઞાનિક અભિગમ કેળવશે.
અમદાવાદ: કાળી ચૌદશની ખોટી માન્યતા સામે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાનના ભાગરૂપે, ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય કાર્યાલય દ્વારા કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.  પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે 14 લોકો સ્વયંભુ સ્મશાનગૃહની મુલાકાત લેશે અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવશે.  અંધશ્રદ્ધા, મેલીવિદ્યા, ચમત્કાર, મૂર્તિપૂજા, કર્મકાંડ, અંધશ્રદ્ધાએ પ્રજાને પાયમાલ કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું.  કાળીચૌદસ ભારે કે અશુભ દિવસ નથી તેવી વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી.
જાથાના પ્રદેશ અધ્યક્ષ-એડવોકેટ જયંત પંડ્યાએ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, નગરપાલિકા અને ગ્રામ્ય અને માળી ચોકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરતાં જણાવ્યું હતું કે, વાગડ પંથકમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ હોવાથી આ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.  આ વિસ્તારમાં સાયન્સ-ટેક્નોલોજીનો ઉપયોગ રસ્તા પરથી અંતરિયાળ ગામોમાં જોવા મળતો નથી.  પ્રગતિ અનિવાર્ય છે.  લોકોની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.  સરકારી લાભોથી વંચિત.  કેટલાક લોકો એવા નાગરિકોને રૂબરૂ મળ્યા જેમણે ક્યારેય રાપર કે ભુજ જોયું ન હતું.  આરોગ્ય સેવામાં જાગૃતિ આવી.  કુરિવાજોથી ઘેરાયેલો વિસ્તાર છે.  માનસિક મંદતામાંથી બહાર નીકળવું વરસાદ જેવું લાગ્યું છે.  જાથાએ વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો.  નિર્દોષ-નિષ્કપટ લોકોએ અનુચિત લાગણી દર્શાવી.  વાગડ પંથકને અંધશ્રદ્ધામાંથી મુક્તિ અપાવવા માટે ખાસ વર્ષો પસાર કરવા પડશે તેવું લાગી રહ્યું છે.  લોકોનું આંદોલન પરિણામ લાવશે.  જાથાએ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી.  નાગરિક અધિકારો માટે વારંવાર બેઠકો કરવી પડે છે.
વધુમાં પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટથી રાપરના રોડ પર ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ પત્રિકાના વિતરણમાં ભુવા-મુજાવરો, ફકીરો, તત્રિકોની માહિતી મળી હતી જેણે જાથાને ચોંકાવી દીધા હતા.  તે યાદી થયેલ હતી.  કચ્છમાં સોશિયલ મીડિયાથી આશાનું કિરણ જાગ્યું છે.  ભાવિ પેઢીને જ્ઞાનનો લાભ મળશે.  કુરિવાજો એવા છે કે તેઓ સખત મહેનત માંગે છે.  સુવિધા ઉભી કરવામાં તંત્ર લાચાર જણાયું હતું.  પ્રાથમિક તારણ એ છે કે વહેલાં લગ્નો અસંખ્ય હશે.  નાની નાની બાબતો પર થતા ઝઘડાઓ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તેથી પરિવારોમાં જાગૃતિ જરૂરી છે.  કાલી ચૌદશ સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવા માટે એક વિશેષ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે અને વાસ્તવિક કાર્ય કરવામાં આવશે.  જાથાએ નિર્દોષ લોકો માટે કામ કરવાનું નક્કી કર્યું છે.  મોટી સંખ્યામાં લોકોએ પરીપત્રનો લાભ લીધો હતો.  જાથાના સભ્યો હુસેનભાઈ ખલીફા, દિનેશભાઈ મારવાડા, દિપ્તીબેન ઠક્કર, સેજલબેન જોષી, પીન્ટુભાઈ વાઘેલા, જાદુગર ગજ્જર, શિવજી કાનાભાઈ, ઈશર સંસ્થાના ભક્તિબેન રાજગોર કાર્યકરો વાગડ પંથકમાં જોડાયા હતા.*”વાગડ પંથકના લોકોનું અંધશ્રદ્ધાળુ વલણ ચિંતાજનક છે…જયંત પંડ્યા”*
વિજ્ઞાન જાથાએ કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કર્યું
લોકોએ કાળી ચૌદશની ખોટી માન્યતાને ફગાવી દેવાનો સંકલ્પ લીધો હતો.  અંધશ્રદ્ધા, વ્હેમ, ચમત્કાર, મૂર્તિપૂજાએ પ્રજાને પાયમાલ કરી નાખ્યું.  સરકારી તંત્રએ જાથાને પૂરા દિલથી મદદ કરી.  જાગૃતિનો પ્રયાસ સફળ રહ્યો.  રાપર તાલુકામાં સર્વત્ર ધર્માંધતા સામે રોષ જોવા મળ્યો હતો.  કાળી ચૌદશની રાત્રે સ્મશાન ગૃહમાં જઈને લોકો વૈજ્ઞાનિક અભિગમ કેળવશે.
અમદાવાદ: કાળી ચૌદશની ખોટી માન્યતા સામે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાનના ભાગરૂપે, ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય કાર્યાલય દ્વારા કચ્છના વાગડ પંથકમાં જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.  પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે 14 લોકો સ્વયંભુ સ્મશાનગૃહની મુલાકાત લેશે અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવશે.  અંધશ્રદ્ધા, મેલીવિદ્યા, ચમત્કાર, મૂર્તિપૂજા, કર્મકાંડ, અંધશ્રદ્ધાએ પ્રજાને પાયમાલ કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું.  કાળીચૌદસ ભારે કે અશુભ દિવસ નથી તેવી વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી.
જાથાના પ્રદેશ અધ્યક્ષ-એડવોકેટ જયંત પંડ્યાએ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, નગરપાલિકા અને ગ્રામ્ય અને માળી ચોકમાં જનજાગૃતિ પત્રિકાનું વિતરણ કરતાં જણાવ્યું હતું કે, વાગડ પંથકમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ હોવાથી આ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.  આ વિસ્તારમાં સાયન્સ-ટેક્નોલોજીનો ઉપયોગ રસ્તા પરથી અંતરિયાળ ગામોમાં જોવા મળતો નથી.  પ્રગતિ અનિવાર્ય છે.  લોકોની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.  સરકારી લાભોથી વંચિત.  કેટલાક લોકો એવા નાગરિકોને રૂબરૂ મળ્યા જેમણે ક્યારેય રાપર કે ભુજ જોયું ન હતું.  આરોગ્ય સેવામાં જાગૃતિ આવી.  કુરિવાજોથી ઘેરાયેલો વિસ્તાર છે.  માનસિક મંદતામાંથી બહાર નીકળવું વરસાદ જેવું લાગ્યું છે.  જાથાએ વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો.  નિર્દોષ-નિષ્કપટ લોકોએ અનુચિત લાગણી દર્શાવી.  વાગડ પંથકને અંધશ્રદ્ધામાંથી મુક્તિ અપાવવા માટે ખાસ વર્ષો પસાર કરવા પડશે તેવું લાગી રહ્યું છે.  લોકોનું આંદોલન પરિણામ લાવશે.  જાથાએ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી.  નાગરિક અધિકારો માટે વારંવાર બેઠકો કરવી પડે છે.
વધુમાં પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજકોટથી રાપરના રોડ પર ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ પત્રિકાના વિતરણમાં ભુવા-મુજાવરો, ફકીરો, તત્રિકોની માહિતી મળી હતી જેણે જાથાને ચોંકાવી દીધા હતા.  તે યાદી થયેલ હતી.  કચ્છમાં સોશિયલ મીડિયાથી આશાનું કિરણ જાગ્યું છે.  ભાવિ પેઢીને જ્ઞાનનો લાભ મળશે.  કુરિવાજો એવા છે કે તેઓ સખત મહેનત માંગે છે.  સુવિધા ઉભી કરવામાં તંત્ર લાચાર જણાયું હતું.  પ્રાથમિક તારણ એ છે કે વહેલાં લગ્નો અસંખ્ય હશે.  નાની નાની બાબતો પર થતા ઝઘડાઓ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તેથી પરિવારોમાં જાગૃતિ જરૂરી છે.  કાલી ચૌદશ સામે જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવા માટે એક વિશેષ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે અને વાસ્તવિક કાર્ય કરવામાં આવશે.  જાથાએ નિર્દોષ લોકો માટે કામ કરવાનું નક્કી કર્યું છે.  મોટી સંખ્યામાં લોકોએ પરીપત્રનો લાભ લીધો હતો.  જાથાના સભ્યો હુસેનભાઈ ખલીફા, દિનેશભાઈ મારવાડા, દિપ્તીબેન ઠક્કર, સેજલબેન જોષી, પીન્ટુભાઈ વાઘેલા, જાદુગર ગજ્જર, શિવજી કાનાભાઈ, ઈશર સંસ્થાના ભક્તિબેન રાજગોર કાર્યકરો વાગડ પંથકમાં જોડાયા હતા.

Published by Kutchkarmshilnews

kutchkarmshilnews@gmail.com

Leave a comment

Design a site like this with WordPress.com
Get started