Author Archives: Kutchkarmshilnews
પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશન થી એક નવા આયામ નો પ્રારંભ..
પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશન થી એક નવા આયામ નો પ્રારંભ.. ભાવનગર સ્ટેટ યુવરાજ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ ની સફળતા ની ચોમેર ચર્ચા..!! આગામી વર્ષના અધિવેશન ના યજમાન ખુદ જ્યવિર રાજસિંહજી ગોહિલ… આવતા વર્ષ ના અધિવેશન ના યજમાન ભાવનગર સ્ટેટ બનતા પત્રકારો માં ખુશી નો માહોલ.. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા એ એક વર્ષમાં તમામContinue reading “પત્રકાર એકતા પરિષદ ભાવનગર અધિવેશન થી એક નવા આયામ નો પ્રારંભ..”
દીનદયાળ પોર્ટ દ્વારા દેશ ના તમામ નાગરિકો ને દિવાળી તથાં નૂતન વર્ષ અભિનદન, શુભ કામનાઓ.
દીનદયાળ પોર્ટ દ્વારા ભારત ના ૭૯ મા સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરતાં સર્વે ભારત દેશ ના નાગરિકોને સ્વતંત્રતા દિવસ ની ખુબ ખુબ શુભ કામનાઓ પાઠવી રહ્યા છે, જય હિન્દ જય ભારત,
અંજાર નગરપાલિકા અને અંજાર વહીવટી તંત્ર દ્વારા આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરાયું,
ગુજરાત પત્રકાર એકતા પરિષદ નું પંચમહાલ જિલ્લા અધિવેશન ની સફળતા રહ્યાં ની સફળ ચર્ચા…
અંજાર મધ્યે શ્રી મામૈદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો,મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો,યોજાયા,ધર્મગુરૂશ્રીઓ,સામાજીક અને રાજકીય અગ્રણીઓ, અધિકારીશ્રીઓ ના અંજાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,
दीनदयाल पोर्ट द्वारा २६ जनवरी ७६ गणतन्त्र दिवस की हार्दिक शुभकामनाएं,
दीनदयाल पोर्ट द्वारा २६ जनवरी ७६ गणतन्त्र दिवस की हार्दिक शुभकामनाएं,
અંજાર : નગરપાલિકા ધ્વારા અંજાર શહેરના ૧૪૭૮ માં સ્થાપના દિવસની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
અંજાર : શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ મધ્ય તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અંજાર :અંજાર નગરપાલિકા દ્વારા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ મધ્ય તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે અંજાર વિધાનસભા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બીજલભાઇ છાંગા એ પ્રાસંગિક વક્તવ્ય આપતા સરદાર શ્રી વલ્લભભાઈ પટેલના જીવન વિશે પરિચય આપી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે તેમણે કરેલા કાર્યોને બિરદાવ્યાContinue reading “અંજાર : શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ મધ્ય તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.”
IFFCO Kandla Observes Vigilance Awareness Drive ઈફ્કો કંડલા દ્વારા તકેદારી જાગૃતિ અભિયાન ની ઉજવણીઈફ્કો કંડલા દ્વારા તકેદારી જાગૃતિ અભિયાન ની ઉજવણી
ગાંધીધામ : ખાતે માનવતા ગ્રુપ આદિપુર દ્વારા સંકુલના પત્રકારોને એવોર્ડ અને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા અને રાષ્ટ્રીય પ્રેસ દિવસની શુભકામના પાઠવી હતી
ગાંધીધામ : સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા આદિપુર ખાતે સારથી સુપર સ્પેશિયાલિટી ક્લિનિકમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુંગાંધીધામ : સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા આદિપુર ખાતે સારથી સુપર સ્પેશિયાલિટી ક્લિનિકમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું,
તારીખ 6 11 2022 ના રોજ સ્ટર્લીંગ હોસ્પિટલ ગાંધીધામ દ્વારા આદિપુર ખાતે સારથી સુપર સ્પેશિયાલિટી ક્લિનિકમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે આ કેમ્પ ની અંદર નિશુલ્ક નિદાન દવાઓ તથા લેબોરેટરીની તપાસ રાહત દરે કરવામાં આવેલ કેમ્પ ની અંદર ડોક્ટર જયમીન સોમાણી કિડનીના સ્પેશિયાલિસ્ટ તથા ડોક્ટર રવિ રાજાની એમડી ફિઝિશિયન દ્વારા 70 જેટલા દર્દીઓને નિદાનContinue reading “ગાંધીધામ : સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા આદિપુર ખાતે સારથી સુપર સ્પેશિયાલિટી ક્લિનિકમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુંગાંધીધામ : સ્ટર્લીંગ હોસ્પિટલ દ્વારા આદિપુર ખાતે સારથી સુપર સ્પેશિયાલિટી ક્લિનિકમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું,”