અંજાર : નગરપાલિકા દ્વારા શહીદ વીર ભગતસિંહ ની જન્મ જયંતી નિમિત્તે નગર પાલિકા કચેરી પટાંગણમાં આવેલ પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

અંજાર :
અંજાર નગરપાલિકા દ્વારા શહીદ વીર ભગતસિંહ ની જન્મ જયંતી નિમિત્તે નગર પાલિકા કચેરી પટાંગણમાં આવેલ પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી વસંતભાઈ જે. કોડરાણી એ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, ‘ઈન્કલાબ જિંદાબાદ’ નો નારો આપનારા વીર સપૂત ભગતસિંહ એ દેશની આઝાદી માટે પોતાનું જીવન અર્પણ કરી બલિદાન આપ્યું છે. દેશ સદાય તેમનો ઋણી રહેશે.
શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ એ. ટાંકે જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં તેમનું નામ સદાય અમર રહેશે.
કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા કચેરી અધિક્ષક શ્રી ખીમજી પાલુભાઈ સિંધવે કર્યું હતું.
આજના આ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિ ,કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી બહાદુરસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી વિજયભાઈ ડી. પલણ, શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક, કાઉન્સિલરો સર્વ શ્રી કેશવજીભાઈ સોરઠીયા, શ્રી સુરેશભાઈ ઓઝા, શ્રી નિલેશભાઈ ગોસ્વામી, શ્રી અમરીશભાઈ કંદોઈ, શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, નગરપાલિકા કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ, અગ્રણીઓ શ્રી જીવરામભાઈ ટાંક, શ્રી મહેન્દ્રભાઈ કોટક, શ્રી હાર્દિક ભાઈ પ્રજાપતી, શ્રી દિનેશભાઈ સી. ઠક્કર, શ્રી ડાયાલાલભાઈ રાઠોડ, નઝમાબેન બાયડ, શ્રી તેજપાલભાઈ લોચાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (Kutch karmshil news M.9033427717 )

ધર્મ ના નામ પર ધતિંગ કારી લોકો ને ઠગવાનું પૂરું પ્રયાસ કરતા પેરાડાઈસ અને વિંગ્સ ગ્રુપ દ્વારા આયોજિત DPT ગ્રાઉન્ડ નવરાત્રી માં પત્રકારો સાથે અભદ્ર વર્તન

પેરાડાઈસ અને વિંગ્સ ગ્રુપ દ્વારા આયોજિત DPT ગ્રાઉન્ડ નવરાત્રી માં પત્રકારો સાથે અભદ્ર વર્તન
પેરાડાઈસ અને વિંગ્સ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી માં એમના ગેટ પર ઉભા રાખેલા બોડીગાર્ડ દ્વારા લૂખી દાદાગીરી કરવામાં આવી રહેલ છે, ગાંધીધામ ના પત્રકારો ને એક બાજુ નવરાત્રી કવરેજ કરવા બોલાવી અને બીજી બાજુ આવા બોડીગાર્ડ દ્વારા લૂખાગુરી કરી અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે.
એક બાજુ સનાતન હિન્દૂ ધર્મ ની સંસ્કૃતિ ને બચાવવા અને બહેન માતાઓ ને આદ્યશક્તિ જગદંબા નો આરાધ્ય કરવા નિઃશુલ્ક અને વિધર્મી મુક્ત નવરાત્રી નું એમના જ બાજુ ના યોજન કરવામાં આવી રહ્યું છે, જે સનાતન ધર્મ ની રક્ષા અને જતન કરી ને એનું હિન્દૂ જાગૃત થાય અને બધા સાથે આવે એવા આયોજનો કરી રહ્યા છે તેમની બાજુમાંજ અમુક લોકો ટ્રસ્ટ ના નામે હિન્દૂ ધર્મ નું સૌથી મોટું પર્વ એટલે નવરાત્રી ને પૈસા કમાવવા નું સાધન બનાવી દીધું છે
નવરાત્રી એ તો માતાજી ને આરાધના કરવાનું પર્વ છે પરંતુ પેરાડાઈસ અને વિંગ્સ ગ્રુપ દ્વારા ખાલી પૈસા કમાવવા નું સાધન બનાવવા માં આવી રહ્યું છે જેમાં લોભામણી ઇનામો ની લાલચ આપી ગાંધીધામ ની પ્રજા ને ઢગ વાનું કામ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે.
*પેરાડાઈસ અને વિંગ્સ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી માં પત્રકારો ને નો એન્ટ્રી છે, પત્રકાર ને અંદર આવવા દેવામાં આવતો નથી, શુ અંદર નવરાત્રી ના નામે કંઈક બીજું રંધાઈ રહ્યું છે જે બહાર આવવાની બીકે પત્રકાર ને અંદર આવવા રોકવામાં આવી રહ્યું છે.
એક પ્રાઇવેટ નવરાત્રી જ્યાં બોડીગાર્ડ ઉભા રાખવા પડે એવીપેરાડાઈસ અને વિંગ્સ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી નું બહિષ્કાર કરવું જોઈએ જેથી કરી ને ધર્મ ને ધંધો બનવવા વાડા ની આંખો ખુલે અને એમને સબક મળે.

હનુમંતસિંહ સંગ્રામજી જાડેજા PSI.ની પ્રમોશન મળતા કચ્છ કર્મશીલ ન્યુઝ ની ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાથે હર એક પ્રગતિ ના માર્ગ પર સફળતા મળે તેવી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ

PSI હનુમંસિંહ સંગ્રામજી છેલ્લે ASI તરીકે ફરજ બજાવતા હતા અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ મોડ- પીએસઆઇ ની ખાતાકીય પરીક્ષા પાસ કરી પી એસ આઇ ની બઢતી મેળવેલ છે અને તા. 09/09/2022 થી પી એસ આઇ તરીકે ફરજ બજાવે છે હાલે ગાંધીધામ એ ડિવિઝન ખાતે છે અને સુરેન્દ્રનગર ખાતે બદલી થયેલ છે હંમેશા ઈમાનદારી થી ફરજ બજાવતા હનુમંતસિંહ સંગ્રામજી પોલીસ ખાતા ની નામના વધાવતા અને લોકો ને ન્યાય માટે હંમેશા સત્ય ના માર્ગ પર નિષ્ઠા ર્પુવક ફરજ બજાવતા કર્મચારી પર ગર્વ અનુભવતાં લોકો PSI. હનુમંતસિંહ સંગ્રામજી જાડેજા ની સુરેન્દ્રનગર ખાતે બદલી થતાં લોકો નું મોઢું થોડું ઢીલું પડ્યું છે પણ આવા સત્ય ના માર્ગ પર ચાલવા વાળા પોલીસ અધિકારી ની ખરેખર ગાંધીધામ મા જરૂર છે તેવા સત્ય ના અનુભવતાં લોકો ના મુખે ચર્ચા પણ થી રહીછે.

कच्छ जिला:G.S.T. जी.एस.टी. कमिश्नरेट गांधीधाम द्वारा हिंदी दिवस हिंदी पखवाड़ा मनाया जा रहा है हिन्दी दिवस के सुअवसर पर केंद्रीय वस्तु एवं सेवा कर, कच्छ आयुक्तालय गांधीधाम द्वारा हिन्दी राजभाषा समेलन का आयोजन दिनांक 26 सितम्बर 2022 को पूर्वाह्न 11:30 बजे को चेंबर्स ऑफ कॉमर्स, गांधीधाम में किया गया Iहिन्दी दिवस के सुअवसर पर केंद्रीय वस्तु एवं सेवा कर, कच्छ आयुक्तालय गांधीधाम द्वारा हिन्दी राजभाषा समेलन का आयोजन दिनांक 26 सितम्बर 2022 को पूर्वाह्न 11:30 बजे को चेंबर्स ऑफ कॉमर्स, गांधीधाम में किया गया I

हिन्दी दिवस के सुअवसर पर केंद्रीय वस्तु एवं सेवा कर , कच्छ आयुक्तलय गांधीधाम द्वारा हिन्दी पखवाड़ा ( दिनांक 14-09-2022 से 28-09-2022 ) मनाया जा रहा है , इसके उपलक्ष्य में हमारे आयुक्तालय में हिन्दी राजभाषा समेलन का आयोजन दिनांक 26 सितम्बर 2022 को पूर्वाह्न 11:30 बजे को चेंबर्स ऑफ कॉमर्स , गांधीधाम में किया गया । उपरोक्त सम्मेलन में सभी विभागीय अधिकारी एवं कार्मिकों , स्थानीय जनप्रतिनिधि , मीडिया , व्यापारिक समूहों और करदाताओं को सहभागी होने के लिए आमंत्रित किया गया । सम्मेलन में माननीय आयुक्त महोदय श्री पी . आनंद कुमार ( भारा से ) , श्री आर के चन्दन ( भा रा से ) , आयुक्त ( यथास्थान ) , श्री श्रीराम विश्नोई ( भा रा से ) , संयुक्त आयुक्त , श्री मनीष कुमार मीना ( भा रा से ) , संयुक्त आयुक्त , श्री नवनीत आर गज्जर , अध्यक्ष कांडला टिंबर असोशिएशन , श्री आदिल सेठना , उपाध्यक्ष , गांधीधाम चेम्बर ऑफ कॉमर्स एवं श्री हेमचन्द्र यादव उपाध्यक्ष कांडला टिंबर असोशिएशन आदि ने हिन्दी भाषा की महत्ता एवं उसके दैनिक प्रयोग को बढ़ाने पर बल दिया । इस अवसर पर कवि सम्मेलन का आयोजन किया गया , जिसमें मैडम रानी कुकसाल , वरिष्ठ लिपिक , दीनदायल पत्तन प्राधिकरण , गांधीधाम श्री नरेश सोनीवार , हिन्दी अनुवादक , दीप भवन , गांधीधाम एवं डॉक्टर जिया शहानी , चिकित्सा विभाग दीनदायल पत्तन प्राधिकरण , गांधीधाम को आमंत्रित किया गया । इन कवियों ने स्वरचित हिन्दी रचनाओं से कार्यक्रम की शोभा बढ़ाई एवं हिन्दी की महत्ता एवं उसके महत्तम उपयोग पर बल दिया । सम्मेलन में , हिन्दी पखवाड़े के अंतर्गत आयुक्तलय में आयोजित विभिन्न हिन्दी प्रतियोगिताओं के विजेताओं को प्रमाणपत्र प्रदान किए एवं आमंत्रित कवियों को स्मृति चिन्ह प्रदान किए गए ।

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ મા હવે સામાન્ય લોકો પણ સુપ્રીમ કોર્ટની સુનાવણી જોઈ શકશે.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. હવે સામાન્ય લોકો પણ સુપ્રીમ કોર્ટની સુનાવણી જોઈ શકશે. આજથી બંધારણીય બાબતોનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. SC એ બંધારણીય બેંચ સમક્ષ કેસોની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની વ્યવસ્થા કરી છે. આ કેસોમાં EWS આરક્ષણ, મહારાષ્ટ્ર શિવસેના વિવાદ, દિલ્હી-કેન્દ્ર વિવાદનો સમાવેશ થાય છે. વાસ્તવમાં, ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યું હતું. બંધારણીય બેંચના કેસના લાઇવ સ્ટ્રીમિંગ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં બંધારણીય બાબતોનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. CJI યૂ યૂ લલિતની અધ્યક્ષતામાં ફુલ કોર્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખરેખર, 26 સપ્ટેમ્બર, 2018 ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય, કાયદાના વિદ્યાર્થીની અરજી પર, બંધારણીય અને રાષ્ટ્રીય મહત્વના કેસોની અદાલતી કાર્યવાહીના લાઇવ-સ્ટ્રીમિંગને મંજૂરી આપતા, જણાવ્યું હતું કે આ નિખાલસતા “સૂર્યપ્રકાશ” જેવી છે જે “શ્રેષ્ઠ જંતુનાશક.

Kutch karmshil news

ગાંધીધામ : બી ડિવિઝન ની હદમાં જશા રબારી ના 7 જેટલા દેશી દારૂ ના પોઇન્ટ ધમધમી રહ્યા છે ગાંધીધામ મીઠી રોડ.

ગાંધીધામ બી ડિવિઝન ની હદમાં જશા રબારી ના 7 જેટલા દારૂ ના હાટડા ચાલી રહ્યા છે મીઠી રોડ નેશનલ હાઈવે સર્વિસ રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ ના સામે ગોદામ ની બાજુમાં મીઠી રોડ ગામ બાજુ જતાં રસ્તા પર બનેલી ઓરડી માં દેશી દારૂ નું વહેંચણ કોઈ ની બીક વગર ચાલી રહ્યું છે બાકી મીઠી રોડ ગામ ના આસપાસ લાકડાના બેનશાહ અને ગોદામો ના આસપાસ જશા રબારી નું દેશી દારૂ નું ખૂબ જોર શોર થી ચાલી રહ્યું છે સુત્રો મુજબ મળતી વધુ જાણકારી કે લોકોના મુખે ચર્ચા છે કે આ જશા રબારી ના દેશી દારૂ વહેંચણ ને કોઈ પણ બંધ નથી કરવી સકતો. જોવાનું એ રહેશે કે આ મોટા બુટલેગર જશા રબારી પર તંત્ર દ્વારા કેટલા સમય મા કાર્યવાહી કરવા મા આવશે ..?

Adani :અદાણી એ કચ્છ ની જનતા નુ 40 એકર નુ ખેતર દબાવી બેઠી છે જી.કે જનરલ હોસ્પિટલ એ મુક્ત કરાવવુ છે, અદાણી ના ગઢમા જી.કે જનરલ હોસ્પિટલ મા બેસી અદાણી ના વિરોધ મા નારા લગાવિએ છીએ હોય અદાણી મા તેવડ તો મારા ઉપર ફરિયાદ કરી બતાવે! – લખન ધુવા ભુજ.

ભુજ : અદાણી ની તાંના સાહી દિવસો દિવસ વધતી જાય છે G.K. General Hospital મા આવર નવર બીમાર દર્દી પાસે થી હોસ્પિટલ મા અલગ અલગ રિપોર્ટ અને દવા તેમજ ઓપરેશન ચાર્જ અને હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા ના હવાના કારણે દર્દીઓ પાસે પૈસા વસૂલ કરવામાં આવે છે મુન્દ્રામાં અદાણી ની જબરદસ્ત મોટી હોસ્પિટલ હોવા છતાંય ગુજરાત ની સરકારી હોસ્પિટલ તાંના સાહી ચલાવી રહ્યો છે અને અનેક વાર તો લોકો નું જીવ પણ બેદરકારી ના કારણે ગુમાવવું પડ્યું છે આવા સંચાલકો પાસે થી હોસ્પિટલ પરત કરવામા આવે અને કચ્છ ની જનતા ને ન્યાય મળે હવે કચ્છ ની જનતા પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે દોગલી રજકણ થી જનતા ના જીવ પણ જોખમે ચડ્યા છે વહેલી તકે જનતાની G.K. General Hospital કચ્છ ની જનતા ને પૂરી સારવાર અને ન્યાય મળે તેવી કચ્છ ની જનતા ની માંગ છે. Adani port Mundra મા વરામ વાર Gol & drugs ની તસ્કરી ના કિસ્સા બનાવ કેટલા બનેલ છે બિન્દાસ ભારત દેશ ને હાની પહોંચાડે તેવા ડ્રગ્સ જેવા પદાર્થો અને સોના નું ખૂબ તસ્કરી થતાં પોર્ટ ને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખરી તપાસ કરી ને દંડ અથવા સીલ કરવામાં આવે કારણ કે ડ્રગ્સ ના નશા મા કોલેજ ભણતા વિદ્યાર્થીઓ મોટી માત્રામાં જોવા મળે છે ડ્રગ્સ ની લત લાગતા યુવા પેઢી માટે બરબાદી નું એક મોટું કારણ બની શકે છે અને દેશની અર્થવ્યવસ્થા ને પણ મોટું નુકસાન પહોંચી શકે છે માટે અદાણી ગ્રૂપ પર તંત્ર ને ત્રિનેત્ર ની નજર રાખવી જોઇએ ભારત દેશના ITC જાંબાજ અધિકારીઓ લાખો અને કરોડો રૂપિયા ના ડ્રગ્સ પકડાયો છે તેમને કચ્છ ની જનતા નું સેલ્યુટ છે અને આવા લાલચી ખાનગી પોર્ટ જેને ભારત દેશના જનતા થી કોઈ નિષપત નથી માત્ર ને માત્ર રૂપિયા કમાવવામાં રુચિ છે તો બીજી બાજુ કચ્છ ની જનતા ની હોસ્પિટલ મા તાંના સાહી ચલાવી રહ્યા છે જે ગુજરાત ની ઈમાનદાર સરકાર ને કચ્છની જનતા ને ન્યાય આપે તેવી માંગ છે. લખન ધૂવા ભુજ.

અંજાર પોલીસ શંકાસ્પદ ચોખા – ખાંડના જથ્થા સાથે ચાર ઈસમોને પકડી પાડતી અંજાર પોલીસ

શંકાસ્પદ ચોખા – ખાંડના જથ્થા સાથે ચાર ઈસમોને પકડી પાડતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા ઈ.નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના તેમજ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબના માર્ગદર્શન નીચે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ કાયરદેસર કાર્યવાહિ કરવા સૂચનાઓ આપવામા આવેલ હોઇ જે અન્વયે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વાહન ચેકીંગમાં આશાબા વે – બ્રીજ પાસે હતા તે દરમ્યાન એક છોટાહાથી ટેમ્પો જી.જે .૦૬ – એ.ઝેડ ૨૩૬૦ વાળુ સફેદ રંગનુ શંકાષ્પદ રીતે આવતા તેને ઉભુ રખાવી ચેક કરાતા તેના ઠાઠામાં ચોખા – ખાંડના પ્લાસટીકના કટ્ટા ભરેલા હોઈ અને તેઓ પાસે આધાર કે બીલ ના હોઈ જેથી નીચે મુજબનો મુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ સાથે મળી ચારેય ઇસમોને સી.આર.પી.સી. ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી કાયદેસર કરી આગળની કાર્યવાહિ હાથ ધરવામા આવેલ છે . પકડાયેલ ઇસમ : ( ૧ ) ગોવિંદ કાનજીભાઈ ધૈડા ઉ.વ .૨૨ રહે.મ.ન .૪૩ પાંચવાડી આદિપુર તા.ગાંધીધામ ( ૨ ) દેવલબેન મનજીભાઈ ધુવા ઉ.વ .૬૫ રહે .૧ / એ અલંકી સોસાયટી મ.ન .૨૩૫ આદિપુર તા.ગાંધીધામ કબ્જે કરેલ મુદામાલ : ( ૧ ) ચોખાના કટ્ટા નંગ -૨૫ કુલ્લે વજન ૫૯૦ કિ.ગ્રા જેની કિ.રૂ .૧૪,૭૫૦ / ( ૨ ) ખાંડના કટ્ટા નંગ -૧૫ કુલ્લે વજન ૭૦૦ કિ.ગ્રા જેની કિ.રૂ .૧૦,૫૦૦ / ( ૩ ) રજી નંબર જી.જે .૦૬ – એ.ઝેડ .૨૩૬૦ વાળુ જેની કિ.રૂ .૧,૫૦,૦૦૦ / * કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૧,૭૫,૨૫૦ / – * ( ૩ ) કેશરબેન મનજીભાઈ સીજુ રહે મ.ન .૧૫૧ અલંકીસોસાયટી આદિપુર તા.ગાંધીધામ ( ૪ ) સુરેશ રામજીભાઈ ધૈડા ઉ.વ .૩૨ રહે ૧ / એ આદિપુર ઝુપડા આદિપુર તા ગાંધીધામ આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

અંજાર : નગરપાલિકા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તેમની પ્રતિમા સર્કલ દેવળીયા નાકા મધ્યે યોજવામાં આવ્યો હતો.

અંજાર
અંજાર નગરપાલિકા દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તેમની પ્રતિમા સર્કલ દેવળીયા નાકા મધ્યે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વક્તવ્ય આપતા પૂર્વ રાજ્યમંત્રી અને માનનીય ધારાસભ્ય શ્રી વાસણભાઈ જી. આહિરે તેમના જીવન વિશે પરિચય આપતા એક રાષ્ટ્રને સમર્પિત નેતા તરીકે વર્ણવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સર્વે એ હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહીર, અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઇ શાહ, અંજાર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાનજીભાઈ જીવાભાઇ આહીર, કારોબારી સમિતિ ચેરમેન શ્રી વિજયભાઈ ડી પલણ, શાસકપક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા, કાઉન્સિલરો શ્રી કેશવજીભાઈ સોરઠીયા, ડાયાલાલભાઈ મઢવી, સુરેશભાઇ ઓઝા, અમરીશભાઈ કંદોઈ, શ્રીમતી કલ્પનાબેન ગોર, શહેર ભાજપ મહામંત્રી સર્વશ્રી દિગંતભાઈ ધોળકિયા અને શ્રી અશ્વિનભાઈ સોરઠીયા, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન ટાંક શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પંડ્યા, નગરપાલિકાના કચેરીના અધિક્ષક શ્રી ખીમજી પાલુભાઈ સિંધવ, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ના આચાર્ય શ્રી ડો. ખીમજીભાઈ એસ. સિંધવ, આશિષભાઈ ઉદવાણી, શ્રી ડી સી ઠક્કર, શ્રી હિતેનભાઈ વ્યાસ, શ્રી દીક્ષિતભાઈ મિરાણી, શ્રી ડાયાલાલભાઈ રાઠોડ, નરસિંહભાઈ પ્રજાપતિ, શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિ, કુ. પૂજાબેન બારમેડા, નઝમાબેન બાયડ, મંજુલાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પાચ વર્ષ માટે ચૂંટાઈ આવેલ આ નેતા શું ખરેખર પ્રજા લક્ષી સેવા પૂરી પાડે છે…?


શું ભારત દેશ ભરમાં MLA રેગ્યુલર કરવા જોઇયે…?
પાચ વર્ષ માટે ચૂંટાઈ આવેલ આ નેતા શું ખરેખર પ્રજા લક્ષી સેવા પૂરી પાડે છે…?
પાચ વર્ષ માટે ચૂંટાયા બાદ ચૂંટાયેલ વિસ્તાર નો લોકો ના પ્રશ્ન નો નિવારણ થાય છે જે નુ અનુમાન કેવી રીતે માપવામાં આવેશે…?
પાંચ વર્ષ માટે ચૂંટાયેલા એમ.એલ.એ પાસે શું જનતા માટે સમય છે…?
પાંચ વર્ષ માટે ચૂંટાઈને આવેલ આ નેતાઓ પૂરતું સમય પ્રજાને આપી રહ્યા છે…?
જય હિન્દ જય ભારત : ભારત ભરમાં એમ.એલ.એ પાંચ વર્ષ માટે ચૂંટાયેલ બાદ શું તેમના મતવિસ્તાર માં થી પ્રજા લક્ષ્ય સેવાઓ આપી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે હાલમાં ચાલતા સમય જોવા મળી રહ્યું છે કે સમય અનુસંધાને પાંચ વર્ષ માટે ચૂંટાયેલ નેતાઓ માત્ર પાર્ટીના ઉત્સવો અને પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા હોય છે અને પ્રજાના પ્રશ્નો નો કોઈ નિવારણ નથી થતું તેવું જોવા મળી રહ્યું છે તેમજ એમ.એલ.એ. ઓ ના તમામ ઘરના સભ્યો એમ. એલ.એ. નો બોર્ડ ફોર વ્હીલર મા લગાવીને ફરતા નજરે જોવા મળી રહ્યા છે . તેમજ એમ એલ. એ. પોતાની ખાનગી ઓફિસ માં બિન સમય મન ફાવે ત્યારે આવતા જતા હોય છે જેથી તેઓને સમય ની કોઈ કિંમત મર્યાદા પણ નથી જેથી લોકોના પ્રશ્નો નો કોઈ નીવારણ થાય… એમ.એલ.એ . ખાનગી ઓફિસ હોવાના કારણે કલો એમ.એલ.એ.વિશે કોઈ એક શબ્દ પણ નથી નીકળતું કારણ કે એ તેમની ખાનગી ઓફિસ છે માટે લોકો પણ ચૂપ રહે છે અને આ અમે.એલ એ.પોતાના અનુકૂળતા મળતા સમય અનુસાર અવાર જવર કરે છે અને ગણી વાર તો એમ.એલ.એ . હાજર ન રહેતા લોકો ને ઓફિસ સે ધક્કા લગાવવા પડે છે અમુક સમય જો હાજર પણ હોય તો કલાકો સુધી ઓફિસ બહાર બેસવુ પડે છે અને તેમના બોલવાની રાહ જોવી પડે છે અને ત્યાર બાદ તેમને કાલે આવજો તેવા જવાબ મળતા જનતા નારાજ થઈ માયુસ થઇને આવવુ પડે છે અને લોકોને માત્ર નિરાશા જ મળેછે માટે લોકો ની એવી સરકાર પાસે રજુઆત કરી રહ્યા છે કે કોઇ તંત્ર ની સરકારી કચેરી એ (8) આઠ કલાક બેસી ને જનતા માટે સમય આપી શકે જેથી એમ.એલ.એ. સમય અનુસાર લોકો ના પ્રશ્ન નો નીવકરણ થાય માટે ગુજરાત કચ્છ જિલ્લા ના લોકોની રજુઆત છે કે કોઇ પણ સરકારી કચેરી મામલેતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી નગર પાલિકા કચેરી અથવા પ્રાંત કચેરી એ સ્થાન આપવા જરૂરી છે કારણ કે દર મહિને બે લાખ ના આસપાસ સરકાર શ્રી થી જનતા ના ટેક્સ માંથી આવતું વેતન નું મૂળભૂત સ્વરૂપ એ વપરાશ થાય છે તેની ખાતરી થશે કે ખરેખર એમ.એ.લે. જનતા ને પૂરતું સમય આપે છે કે નહિ એન કેટલા લોકો માટે સેવા નું સમય આપે છે તે પણ દરશાહી જસે માટે ગુજરાત સરકાર ને રજુઆત કરવામાં આવે છે કે કોઈપણ સરકારી કચેરી મા ખૂરશી આપવામાં આવે જેથી આવતા સમય મા પ્રજા લક્ષી અને જનતા માટે પૂરતું સમય મળે તેવી રજૂઆતો સાથે માંગ છે. જય હિન્દ જય ભારત. પત્રકાર સમીરભાઈ.જે. મહેશ્વરી. (૨). કચ્છ : મા છેલ્લા કેટલાક વર્ષોથી પાર્ટી સાથે જોડાઈને કરોડો અબજો રૂપિયા ભેગા કરી ને અબજોની કારી કમાણી ભ્રષ્ટાચાર થી ભેગી કરેલ સંપત્તિ પર ઈનકમ ટેક્સ દ્વારા ક્યારે ચકાસણી કરવામાં આવશે તેવા કચ્છ ના લોકો ના પ્રશ્ન છે છેલ્લા કેટલાક વર્ષોથી રાજનીતિ મા રહીને અબજો કારા નાણાં જમા કરી બેઠેલા રાજનીતિ કરતા કચ્છ ની જનતા ને માત્ર સપના બતાવી ને તેમની લાગણીઓ થી ખિલવાડ જ થાય છે આમ તો કચ્છ મા કેટલા વર્ષો થી કચ્છ ના વિકાસ ના નામ પર આવેલા ગ્રાન્ટ મા થી ૫૦% ભાગ લઈ ને અબજોના રીસોટ અને અબજો ના ફાર્મ હાઉસ બનાવી બેઠેલા આ દીગજ રાજનેતા ઓ કચ્છ ની જનતા ને ફોસલાવવા મા કોઈ કસર બાકી નથી રાખી માત્ર ને માત્ર રૂપિયા કમાવવા જ રાજનીતિ મા આવતા હોય છે સમાજ સેવા કે દેશ સેવા કરવા વાળા તો કોઈ પણ હોદા વિના પણ દેશ સેવા પૂરી કરી રહ્યા છે આ તો માત્ર ને માત્ર રૂપિયા કમાવા નું રાજનૈતિક સાધન બનાવી પોતાનો ધંધો ખોલી બેઠા છે સફેદ કપડાં ગલા મા કેસરી રંગના મફલર લગાવી ને દેશ સેવા ના ધતિંગ કરતા અને આબરૂ ના ઓડિયો સાંભળતા લોકો હજુ પણ સર્મિદા થાય છે પણ આતો ભેંશ ના પૂછ પર પાણી રેડવા જેવો હોય તેવુ લાગી રહ્યુ છે તો બીજી તરફ કરછ ના અળધા રણ ને બારોબર ખસ્કવી દેવામાં આવે છે ૬૫ વર્ષ ની ઉમર મા પણ પોતાની વાડી ની મીઠી ખારેક ચ્ખાડવા સંઘ સાથે રાજધાની સુધી પોચી વરતા કચ્છ ની મીઠી ખારેક ચાખવા કેટલા દિગજ રાજ નેતાઓ વારમ વાર આવતા હોય છે છેલ્લા કેટલા વર્ષોથી ગાંધીધામ શહેર ની ગરીબ જનતા માટે એક ગરીબ ધર ની છત બાંધવા મા નથી આવી કે કોઇ હાઉસિંગ કોલોની બનાવવા મા નથી આવી માત્ર ને માત્ર રૂપિયા કમાવવા વેવસાય ધંધો બનાવી બેઠેલા રાજ કારણ કરતા લોકો ની કારી કમાણી ની તપાસ થાય તો કહીક રાજ નેતાઓ ને રેલા આવશે અને ઈનકમ ટેક્સ ઓથોરટી આ દીગજ રાજ નેતા ઓ ના પરિવાર અને તેમની ઉંડાણ તપાસ કરવા મા આવે તો અબજો કારા નાણાં કમાયેલ સંપત્તિ બહાર આવી નીકળે તેમ છે આ વિશેષ બાબત પર તંત્ર દ્વારા જલદ કાર્યવાહી કરવામાં આવે તે વી કચ્છ ની જનતા ની માંગ છે.? ( કચ્છ કર્મશીલ ન્યુઝ ) .M.9033427717

પોલીસ માત્ર આમ જનતા પર જ કાયદો ચલાવશે.? હેલ્મેટ ન હોય તો દંડ હોટેલ પર બેઠા ચાય પિયો તો 109 ની કલમ લગાવી જેલમાં પૂરવામાં આવે છે પણ લાખો રૂપિયા ના આ DPT જામીન માંથી માટી ચોર પર કોઈ કાર્યવાહી નહિ કેમ પગાર જનતા ના ટેક્સ થી મળે અને હાજી હાજી નેતાઓની કેમ….?

દિન દયાલ પોર્ટ DPT જમીન માંથી માટી ચોર પર કોઈ કાર્યવાહી નહિ કેમ
લાખો રૂપિયાનો પગાર લેતા આ દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ ઘોર નિંદ્રામાં મા હતા કે પછી મોટી ભાગ બટાઈમાં …!!!
વિરોધના ઝંડા લઈને દોડતા જુદી જુદી પાર્ટી દ્વારા આ કૌભાંડ પર શું કારણથી ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું …?
જો સત્તામાં રહેલા રાજકારણીઓનો દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ ઉપર દબાણ હોય તો વિપક્ષની પ્રાથમિકતા છે કે તે આગળ આવી અને સત્ય ઉજાગર કરે, કરોડો રૂપિયાના ખનીજ જે DTP ની જમીનમાંથી ઉપાડી ગયા છે તેના વિરૂધ્ધમાં કરે હલ્લાબોલ
આ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની જમીન માથી જે ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી હતી તેમાં કોણ કોણ સંડોવાયેલું હતું કોના દ્વારા છાવરવામાં અને કોનો હાથ હતું તેના પર પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને તેની ઈમાનદારી થી તપાસ કરવામાં આવે તેવી ગાંધીધામ જનતા ની માંગ છે
ગાંધીધામમાં : DPTની જમીન માંથી ખુલ્લેઆમ માટીની ચોરી કર્તાઓ પર ક્યારેય કાર્યવાહી થશે .ગાંધીધામ : ઓસ્લો સર્કલ પાસેના બ્રિજમાં માટી ઠાલવવામાં આવી હતી તે કોની પરવાનગી લીધેલ હતી લાખો રૂપિયાની માટી ચોરી પાછળ કોનો હાથ છે. જે અંગે જાગૃતો દ્વારા વિડીયો અને ફોટો પાડી DPTના અધિકારીઓને બતાવતા સાઈટ વિઝીટ પણ કરવામાં આવી હતી. પરંતુ અધિકારીઓની પૂછડી પર જાણે રાજકારણ નો પગ પડી ગયો હોય તેમ સિંહ જેમ જાગેલા DPTના અધિકારી ચૂપી શાધી ને બેઠા હોય તેમ લાગી રહ્યું છે dy sp . સાહેબ સુધી વાત અને FIR copy પહોંચી ગયેલ તેમ છતાંય પણ કોઈ કાર્યવાહી થયેલ નથી શું માત્ર ગાંધીધામ ની આમ જનતા અને ટુ વહીલર વાહન ચાલકો જ પોલીસ ને દેખાય છે લાખો રૂપિયા ની DPT. જમીન માંથી માટી ચોરી કરતા પર કેમ હાથ કે નજર નથી જતી શું કોઈ રાજકીય દબાવ છે કે રજકી નેતાઓ સબંધી ઓ નું નામ બદનામ ન થાય માટે ચુપી શાધી બેઠા છે . સુત્રોના જણાવ્યા મુજબ દરરોજ ૧ લાખ રૂપિયાનું માત્ર માટીનું બીલ પાસ કરાવવામાં આવે છે અને તે પણ મફતમાં મેળવેલી માટીના..!! માત્ર આકડો જાણી સમજી શકાય છે કે સંડોવાયેલા અધિકારીઓને રોજના કેટલા મળી જતા હશે..!! આ બાબતે અમારા દ્વારા સ્ટીંગ ઓપરેશન અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે જે આગલા એપિસોડમાં બતાવવામાં આવશે.
રાજકીય નેતા જે એક એવો રાજકારણી જે પોતાની લાડલી ના નામે ચરી ખાય છે, એક સમયે રાજકારણનો આખલો બની ગયેલો, પરંતુ સમયે એવી થપાટ મારી કે નીચે પડી ગયો હતો. હવે ફરી આ શખ્સની લાડલી સત્તામાં આવી જતા તેને છૂટો દોર મળી ગયો છે અને ખુલ્લેઆમ તંત્ર ની આંખમાં ધૂળ નાખી ચરી ખાવાનું ચાલુ છે . આ બાબતે આવતા એપિસોડ માં સ્ટીંગ ઓપરેશન વડે વધુ ખુલાશો કરવામાં આવશે. અને નામ ફોટો સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ગાંધીધામ : SOG.પોલીસ ની અઠવાડિયામાં બીજી રેઇડ ગેરકાયદેસ૨ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ ( કચ્છ )

ગેરકાયદેસ૨ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ
માન.પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા , રાસરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ,  મહેન્દ્ર બગડીયાનાઓ દ્વારા જિલ્લામાં ગેડાયદેસર પ્રવૃતિઓ અટકાવવા થયેલ સુચના મુજબ એસ.ઓ.જી. ટીમે બાતમી આધારે ગાંધીધામ તાલુકાના મીઠી રોહર સીમ જી.આઇ.ડી.સી.પ્લોટ નં -૪૫ નર્મદારાજ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીના માલિક રાજેશ કન્સલ રહે.ગાંધીધામ વાળાએ પોતાની કંપનીમા નાઈજીરીયા સોયા લેશેથીન લીટ૨ ૬૧૦૦૦ કિ.રૂા .૪૨,૭૦,૦૦૦ / – તથા મસ્ટર્ડ ઓઈલ લીટર ૩૫૦૦૦ કિં.રૂા .૧૭,૫૦,૦૦૦ / -તથા સલ્યુરીક એસીડ લીટર ૧૦૦૦૦ કિં.રૂા .૧૪,૦૦૦૦/ – તથા પામ ઓઈલ લીટર ૧૭૦૦૦ કિ.રૂા .૮૫,૦૦૦ / – તથા સ્વજ લીટર ૧૧૦૦૦ કિં.રૂા .૨૨,૦૦૦ / – તથા સોયા સોપ સ્ટોક લીટર ૧૭૦૦૦ કિં.રૂા .૧૭,૦૦૦૦ / – તથા વાહન ટેન્કર નં.જી.જે .૧૨ એક્સ ૧૫૮૭ કિ.રૂા .૨૦,૦૦,૦૦૦ / -એમ કુલ્લ કિ.રૂા . ૯૨,૦૨,૦૦૦ / -નો અલગ અલગ જ્વલનશીલ પ્રવાહી મુદ્દામાલનો જથ્થો સંગ્રહ તેમજ વેપાર કરી તે બાબતે સ્થાનિકે કોઇ સેફ્ટીના સાધનોની વ્યવસ્થા નહી કરી માનવ જીંદગી જોખમાય તે રીતેનું કૃત્ય કરી તથા આમ જનતાની તંદુરસ્તીને નુકશાન થાય તે રીતે હવા દુષિત થાય તે પ્રકારનું કૃત્ય કરી સરકારશ્રી પાસેથી લેવાના થતા લાયસન્સો તથા એન.ઓ.સી.નહી મેળવી પેટ્રોલીયમ પદાર્થનો સંગ્રહ કરી આરોપી હાજર ન મળી આવી ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ગાંધીધામ બી.ડિવિઝન પો.સ્ટ.માં સોંપવામા આવેલ .
હાજર ન મળી આવેલ આરોપી : રાજેશભાઈ કન્સલ રહે.બબીતા આગરિયા હોસ્પીટલની સામે ગાંધીધામ જી. કચ્છ
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ ( ૧ ) નાઈજીરીયા સોયા લેશેથીન લીટર ૬૧૦૦૦ કિ.રૂા .૪૨,૭૦,૦૦૦ / ( ૨ ) મસ્ટર્ડ ઓઈલ લીટર ૩૫૦૦૦ ડિં.રૂા .૧૭,૫૦,૦૦૦ / ( 3 ) સયુરીક એસીડ લીટર ૧૦૦૦૦ કિં.રૂા .૧૪ ,૦૦૦૦ / ( ૪ ) પામ ઓઈલ લીટર ૧૭૦૦૦ કિ.રૂા .૮૫,૦૦૦ / ( ૫ ) સ્લજ લીટર ૧૧૦૦૦ કિં.રૂા .૨૨,૦૦૦ / ( ૬ ) સોયા સોપ સ્ટોક લીટર ૧૭૦૦૦કિં.રૂા .૧૭,૦૦૦૦ / ( ૭ ) વાહન ટેન્કર નં.જી.જે .૧૨ એક્સ ૧૫૮૭ કિ.રૂા .૨૦,૦૦,૦૦૦ / કુલ્લ કિ.રૂા .૯૨,૦૨,૦૦૦/ – નો મુદ્દામાલ

મોટા પ્રમાણમાં ઇગ્લીંશ દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.ગાંધીધામ તથા અંજાર પોલીસ

મોટા પ્રમાણમાં ઇગ્લીંશ દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી.ગાંધીધામ તથા અંજાર પોલીસ મહે પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ કચ્છ ગાંધીધામ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા ઈચા.નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહી – જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એમ.જાડેજા એલ.સી.બી. ગાંધીધામ તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ પર સતત વોચ રાખી પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એમ.જાડેજા તથા પોલીસ ઈન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા નાઓ સાથે એલ.સી.બી. ગાંધીધામ સ્ટાફ અને અંજાર પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત આધારે મહારાષ્ટ્ર પાર્સીંગની બાંગલા બોડીની ટ્રક નંબર 4474 વાળીમાં ગે.કા ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી ભુજ તરફ જઈ રહેલ છે અને સુગારીયા ગામ તરફ જવાના રસ્તાથી થોડે આગળ સુગારીયા રેલ્વે ફાટકથી પહેલા આશરે ત્રણસો મીટર બાતમી વર્ણન વાળી ટ્રક ભુજ તરફ જતી જોવામાં આવેલ તે વખતે ઉભી રાખી તે ટ્રકના ઠાઠામાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બીયર ભરેલ હોઈ જેથી પ્રોહી મુદામાલ તથા ટ્રક કબ્જે લઇ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) અજીત વિઠ્ઠલ વાઘમલે ઉ.વ .૩૨ રહે કીડગાવ તા જી.સતારા ( મહારાષ્ટ્ર ) ( ૨ ) સંદિપ શંકર પવાર ઉ.વ .૩૭ રહે.ફ્લેટ ન .૧૨ પાલવી એપાર્ટમેન્ટ કાતલાવ સતારા ( મહારાષ્ટ્ર ) હાજર ના મળી આવેલ આરોપીઓ : ( ૧ ) અક્ષય સંજય ગવડે રહે . કરાડ તા.જી. સતારા મહારાષ્ટ્રવાળો કે જેના મો.નં. ૭૮૭૫૮ ૯૧૨૦૭ ( ૨ ) માલ મંગાવનાર તથા માલ મોકલનાર તથા તપાસ દરમ્યાન જે જણાઈ આવે તે હતા . કબ્જે કરેલ મુદામાલ : ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ ML ની કંપની શીલબંધ બોટલો નંગ -૭૧૫૨ કિં.રૂ. ૨૮,૧૨,૫૦૦ / ( ૨ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૮૦ મીલીના કવાટરીયા નંગ -૧૭,૦૪૦ કિં.રૂ. ૧૭,૦૪,૦૦૦ / ( ૩ ) બીયર ટીન નંગ -૩૩૬૦ કિં.રૂ. ૩,૩૬,૦૦૦ / ( ૩ ) ટ્રક નં- MH – 11 – AL – 4474 કિ.રૂ .૧૫,૦૦,૦૦૦ / ( ૪ ) મોબાઈલ ફોન નંગ -૨ જેની કિ.રૂ .૧૦,૦૦૦ / ( ૫ ) ટ્રકના આધારો તથા બીલ્ટી તેમજ જરૂરી આધાર પુરાવાના કાગળો કિં.રૂ. ૦૦ / ( ૬ ) કવરીંગના કોથળામાં પશુ આહારના કોથળા નંગ .૩૦ જેની કિ.રૂ .૦૦ / * કુલ્લે કિ.રૂ. ૬૩,૬૨,૫૦૦ / – * આ કામગીરીમાં એલ.સી.બી.પુર્વ કચ્છ ગાંધીધામના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ.જાડેજા તથા અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા તથા એલ.સી.બી.પુર્વ કચ્છ ગાંધીધામ સ્ટાફના માણસો તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ ( Kutch karmshil news. M. 9033427717 )

ગાંધીધામ મા : શ્રી ગુરૂનાનક દેવ પ્રવેશદ્વાર શિખ સમુદાય દ્વારા 30 લાખ ના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું

શહેરમાં ટ્રસ્ટના ગાંધીધામ ગુરુનાનક ર્સિયસભા અને ગુરુનાનક ચેરિટેબલ ઉપક્રમે રૂા .૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા ગુરુનાનકદેવજી પ્રવેશદ્વારનું લોકાર્પન્ન કાર્યક્રમ યોજાયો હતો ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી , પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર , ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈસિતાબેન ટીલવાણી , ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર , કારોબારી ચેરમેન પુનિતભાઈ દુધરેજિયા , ચીફ ઓફિસર ઓફિસર ચાવડા , ગાંધીધામ પ્રમુખ વિમલ દર્શનસિંહ તારાચંદભાઈ મંદનાની પંજાબી સમાજના ગુજરાલના હસ્તે તક્તીનું અનાવરણ કરી ગુરુનાનકદેવજી પ્રવેશદ્વાર લોકો માટે ખુલ્લું મુક્યું હતું . આ તો ગાંધીધામ ધારારાભ્યમાલતીબેન મહેશ્વરીએ જણાવ્યું કે , ગુરુનાનકદેવજી પ્રવેશદ્વાર ગાંધીધામની શોભામાં વધારો કરશે . શિખ સમાજે હંમેશા કપરી પરિસ્થિતિમાં લોકોની બારે આવીને તેમની મદદ કરી છે . કોચેના કાળ દરમિયાન અનેક લોકોને રાશન સહિતની વસ્તુઓ પણ પહોંચાડી છે . શીખ સમાજ દેશની સેવામાં તત્પર હોય છે . રાજ્યમંત્રી અને પૂર્વ અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે જણાવ્યું કે , વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પટેલની ગુરુનાનકદેવજીની પ્રેરાથી જ સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે દેશના તમામ ખેડૂતો પાસેથી લોખંડ લઈ વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિમર્ણિ કર્યું છે . શીખ સમાજમાંથી અન્ય સમાજ પ્રેરણા લે તેવી પણ અપીલ કરી હતી .સમાજને કોઈપન્ન સેવાકીય કાર્યમાં મદદની જરૂર પડે તો હંમેશા તત્પર રહેવાની ખાતરી પણ શ્રી આહિરે આપી હતી સતપાલસિંહ જણાવ્યું કે , લોકો ગુરુદ્વારામાં દર્શનાર્થે આવે ત્યારે ભક્તો જે ભેટ ચડાવે છે તે ભેટ દ્વારા જણાવ્યું સિધુએ પ્રવેશતાનું નિર્માણ કરવામાં આવ્યું છે . ગુરુદ્વાર ઘરમાં ભેદભાવ વગર અવિરતપણે ચાલી રહ્યું છે . ભૂકંપ વાવાઝોડા કોરોના સમયમાં અને પાલમાં બીએસએફની ભરતી માટે આવેલા વિવિધ રાજયના હજારો યુવાનોને ગુતારા દ્વારા રહેવા જમવા સતિની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી . સમાજ અનુસરીને ગુરુઓની પરંપરાને સેવાકીય કાર્ય કરી રહ્યું છે . કુદરતી આપદામાં શીખ નાત – ખદેશની પ્રસંગેકરી કરી છે . આ કાર્ય કરવા બદલ ગુરુનાનક અભિનંદનને પાત્ર છે . શીખ સમાજ સરદાર મોહિંદરસિંઘ તરતસિંહ . શિતલસિહ , મોહનસિહ ઠેકેદાર ગુરુદેવસિહ, મનપ્રીત મહેલ , લિવંદરસિંહ , મખનસિપ પ્રદીપસિંઘ , સોનુભાઈ સુરેન્દ્રસિંઘ સહિતનાઓ ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સફોર ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજ , ગુરખા સમાજ , ગાંધીધામ ચેમ્બર કોમર્સ , વેપારી મંડળ , ઓફ એસોસિએશન , ડી પીએના એન્જીનીયર સહિતનાઓનું સન્માન કર્યું હતું . આભાવિવિધમાકુંભના મહેન્દ્રસિય જોજાએ કરી હતી પ્રવેશદ્વાર પ્રસંગે બહોળી આ સંખ્યામાં શીખ સમાજ તેમજ ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા . Kutch karmshil news . Editor by Samir Bhai Maheshwari M.9033427717.

આદિપુર : કેસર નગર મા આવેલ ભાજપ ના નેતાઓ જનતા ને કહેલ કોઈપણ રજુઆત કરવી હોય તો બેસીને કરો તમારી આ રિત નથી રજુઆત કરવાની. છેલ્લા પાંચ વર્ષમાં એક વાર પણ લોકો પાસે લોક સમસ્યા પૂછવા પણ કોઈ નથી આવેલ એન આવતી ચૂંટણી મા તેમનો જવાબ પણ તેમને જોવા મળશે તેવું સ્થાની લોકો દ્વારા જાણવા મળેલ ભાજપ ના નેતાઓ થી કંટાળેલ જનતા અનેક મુદ્દાઓ પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

ગાંધીધામ માં વોર્ડ -૧ કેસરનગર પાસે રોડ ના ખાત મુહૂર્તમાં સામાન્ય નાગરિકો નો રોસ ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ પર ભભૂકી ઉઠ્યો. ગાંધીધામ માં હાલ રોડ રસ્તા ની પરિસ્થિતિ જોઈએ તો સાવ કફોડી બની છે , ગાંધીધામ માં હાલ કોઈ એક પણ રોડ નથી બચ્યો જે સાજો હોય અને એમાં ખાડા ના હોય , કેટલાક મહિનાઓ થી આદિપુર માં રોડ ની હાલત જોઈએ તો વાહન ચલાવતા પણ બીક લાગે એવા ખરાબ હાલત માં છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આંખ આડા કાન કરી બેઠા છે . પરંતુ આજે એક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને આદિપુર ખાતે વિરોધ નો સામનો કરવો પડ્યો હતો . આદિપુર ખાતે પધારેલા રોડ ના ખાત મુહૂર્ત માં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી.ગાંધીધામ નગરપાલિકા ના પ્રમુખ ઇસીતાબેન ટીલવાણી , અને ગાંધીધામ નગરપાલિકા ના કાઉન્સિલર અને ભાજપ ના વિવિધ આગેવાનો ને આજે પ્રજાએ સબક શીખડાવ્યો હતો . આદિપુર ના નાગરિકો જે ખરાબ રોડ રસ્તા થી હાલાકી નો સામનો કરવો પડે છે એમના થી આ ચૂંટાયેલા પ્રતિનિધિ ઓ ને વાકૂફ કરવામાં આવ્યો હતો.ગાંધીધામ શહેર ની હાલત સાવ ખરાબ બની ગઈ છે ભ્રષ્ટાચાર થી ભરેલી આ ગાંધીધામ નગરપાલિકા લોકો ને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં નિષ્ફળ બની છે.ગાંધીધામ ના રોડ રસ્તાઓ તો જાણે ગાંધીધામ નગરપાલિકા ના ભ્રષ્ટ તંત્ર ની પોલ ખોલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે . ગુજરાત માં વિધાનસભા ચૂંટણી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગાંધીધામ માં ધારાસભ્ય અને ભાજપ ના ચૂંટેલા પ્રતિનિધિઓ નું એવો ખુલો વિરોધ એ ભવિષ્યમાં ચિંતા નો વિષય ન બની રહે એ કાળજી ભાજપ મોવડી મંડળ લેવી જરૂરી બની ગઈ છે

ગાંધીધામ: ફ્રીટ્રેડ ઝોન બાજુ જતાં રસ્તા પર R.P.K.વેર હાઉસમાં ટાંકા અને ૧૪ ટેન્કરોમાં રૂ.૨,૬૫,૨૩,૨૭૮ ની કિંમતના ૫,૭૬,૫૯૩ લીટર બેઝ ઓઇલના મોટા જથ્થા ને DY SP. અંજાર & SOG પોલીસ ટીમ દ્વારા રેઇડ કરવા મા આવી.

ગાંધીધામથી કંડલા ફ્રી ટ્રેડ ઝોન તરફ જતા સર્વિસ રોડ પર ૧ વર્ષ પહેલાં મામલતદારે સીલ કરેલા હોવા છતાં ત્રણ મહાકાય ટાંકાઓમાંથી ટેન્કરો મારફત બિન્દાસ્ત થતા બેઝ ઓઇલના કારોબાર ઉપર અંજાર વિભાગના ડીવાયએસપીએ એસઓજીને સાથે રાખી રૂ.૨.૬૫ કરોડના બેઝ ઓઇલ સાથે ત્રણ ઇસમોને પકડી કાયદેસર કાર્યવાહી કરતાં ઓઇલ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,કંડલા ફ્રી ટ્રેડ ઝોન થી ગાંધીધામ તરફ જતા સર્વિસ રોડ પર આવેલા સદ્દગુરૂ વે બ્રીજ પાછળના ભાગે આવેલા આર.પી.કે.વેર હાઉસિંગ પ્રા.લિ. ના કમ્પાઉન્ડમાં લોખંડના મોટા ટાંકા આવેલા છે તે ટાંકાઓમાં બેઝ ઓઇલનો જથ્થો સંગ્રહ કરી સપ્લાય કરાતો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીની ટીમ સાથે ત્યા દરોડો પાડી કોઇ પણ લાયસન્સ કે એનઓસી મેળવ્યા વગર બેઝ ઓઇલનો કારોબાર થતો હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે ત્રણ ટાંકા અને ૧૪ ટેન્કરોમાં રૂ.૨,૬૫,૨૩,૨૭૮ ની કિંમતના ૫,૭૬,૫૯૩ લીટર બેઝ ઓઇલના જથ્થા સાથે મુળ રાજસ્થાનના હાલે ગળપાદર રહેતા રાધેશ્યામ ગોરધનદાસ ગૌર,પાલી રાજસ્થાનના હાલે સેક્ટર-૭ મા રહેતા શેશારામ ઘીસારામ મોબારશા અને કિડાણા શિવધારા સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર મહેન્દ્ર યાદવને પકડી લઇ ૧૪ ટેન્કરો અને મોબાઇલ સહિત રૂ.૫,૪૭,૨૮,૨૭૮ નો મુદ્દામાલ કબજે કરી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.આ કામગીરીમાં ડીવાયએસપી સાથે પીઆઇ એસ.એન.ગડુ,અને એસઓજી ના પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.

गांधीधाम श्री वाहेगुरु सेवा ट्रस्ट मानव सेवा ही प्रभु सेवा हे

श्री सेठ कुमारभाई रामचनदानी
श्रीडॉक्टर सुरेश नाइक साहब
श्री पुनीत दूधरेजिया चैरमन Gim Nagarpalika
परेश धैया प्रमुख वार्ड सात (शक्ति केंद्र प्रमुख)
श्री राजू नाऊमल पिंज़लान
राजू इस्सरानी प्रमुख
हरेश मुलचंदानी महामंत्री
गुलाब कृपलानी
मोहन लखवानी
नरेश चतुरानी
कमल गिडवानी
विजय तेजवानी
सुरेश व्यास
मितुल नाइक
महेश धनवानी
निशांत धनवानी
बँटी लखवानी
प्रशांत चतुरानी
जय खोतवानी
श्री माठे साहब (कांडला पोर्ट )
लक्ष्मण नरसिंघानी
व गणमान्य व्यक्ति हाज़र हुवे
धन्यवाद मानव सेवा ही प्रभु सेवा हे।

અંજાર તાલુકામાં ગામડાના લોકો માટે રાશનકાર્ડ માટે ની મુશ્કેલી દુર કરી કામગીરી ચાલુ કરવા બાબત . સાહેબશ્રી ઓ, ને લેખિત મા અરજી કરવા મા આવેલ.

માનનીય સાહેબશ્રી , જય ભારત સાથે માનસ૨ અ૨જ કે , અંજાર તાલુકાના વિવિધ ગામોની રાશનકાર્ડની કામગીરી માટે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે જે કામગીરીનું રાશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અઠવાડીયા જેવો સમય લાગી જાય છે . જેના કારણે ડિલીવરી કે મેડીકલ માટે આયુષ્માન કાર્ડ તાત્કાલીક ધો રાશનકાર્ડની જરૂર હોય તો લોકોને ભારૈ મુશ્કેલી પડી રહી છે . તેમજ અંજાર મામલતદાર પુરવઠા શાખા ઘ્વારા નાયબ મામલતદારશ્રી લોકોને ગામડાની કામગીરી અહીંયા સંપુર્ણ રીતે બંધ છે તેવું જણાવી ઈમ૨ જન્સી વાળા લોકોને પણ ના પાડી દેવામાં આવે છે જયારે કચ્છના જુદાજુદા તાલુકાના રાશનકાર્ડની કામગીરી ગામની એન.એસ.એફ. તેમજ નામ ઉમેરવા કે કમી તેમજ સુધારાની કામગીરી બીજા તાલુકામાં કરી આપવામાં આવે છે . જયારે અંજારના નાયબ મામલતદાર ધ્વારા રાશન કાર્ડ માટે ગરીબ વંચીત લોકોને એન.એસ.એફ. માટેની નવી અરજી માટે મનધડત નિયમો બતાવી એન.એસ.એફ. ની અરજી સ્વીકારવામાં આવતી નથી તેમજ રાશનકાર્ડની કામગીરી અઠવાડીયાના બે દિવસે જ ચાલુ હોય છે જયારે સ૨કા૨ શ્રીના નિયમ મુજબ દરરોજ ૧૧ થી ૦૨ રાશનકાર્ડની કામગી૨ી ક૨વામાં તમામ તાલુકામાં આવે છે . તેમજ પુરવઠા શાખામાં પુરતા ઓપરેટરો સ્ટાફના અભાવે લોકોની મોટા ભાગની કામગીરી પેન્ડીંગ રહે છે તેમજ પંચાયતમાં થી આવેલી કામગીરી પણ દર શુક્રવારે ક૨વા માં આવે છે પણ ત્યાં થતી નથી . તેથી રાશનકાર્ડને લગતી કામગીરીઓ તાત્કાલીક દુર કરવા આપ સાહેબને મારી નમ્ર અરજ છે . મોટી નાગલપર મહેશ્વરી ( મેઘવાળ ) સમાજ ઓફીસ 1 મોટી નાગલપર મહેશ્વરી સમાજવાડી , તા.અંજાર ( કચ્છ ) – તારીખ : ૧૭/૦૯/૨૦૨૨

( कच्छ )गांधीधाम : माननीय श्री प्रधान मंत्री नरेंद्र मोदी जी के 72 वे जन्म दिन की खुशी में सतगुरु सेवा ट्रस्ट की ओर से जरूरमंद लोको में भोजन परशाद का आयोजन किया गया ।

मित्रों नमस्कार. वाहेगुरुजी 18.09.2022 ( रविवार) के दिन अपनी संस्था श्री सतगुरु सेवा ट्रस्ट (Regd) की ओर से सुबह 11.00 बजे तुलसिधाम दरबार (नगरपालिका )के पासमेंश्री सतगुरु सेवा ट्रस्ट — सभी ट्रस्टियों की तरफ़ से भारत के यशस्वी प्रधानमंत्री (world leader) माननीय श्री नरेंद्र मोदी साहब के 72 वे जन्मदिन के उपलक्ष में लंगर प्रसाद का
आयोजन किया गया है
मित्रों अगर बारिश ज़्यादा होगी तो कार्यक्रम सामने रोटरी भवन के आर्केड में होगा
मानव सेवा ही साधना है प्रभु सेवा है धन्यवाद
Design a site like this with WordPress.com
Get started