શક પડતા મોટર સાયકલ સાથે ઇસમને પકડી પાડી આદિપુર પો.સ્ટે.ના વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી અંજાર પોલીસ.

શકપડતા મો.સા સાથે ઇસમને પકડી પાડી આદિપુર પો.સ્ટે.ના વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જેથી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ડી.સિસોદીયા અને પોલીસ સ્ટાફ ના.રા.માં હતા તે દરમ્યાન અંજાર મેઘપર બોરીચી પાસે શક પડતા વાહનોની ચેકિંગ કરતા હતા તે દરમ્યાન મેઘપર કેનાલ બાજુથી એક ઇસમ નંબર તુટેલ મો.સા. લઇને નિકળતો હોઈ તેને ઉભો રખાવી ચેક કરતા તેને કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ જેથી તેના કબ્જાનુ મો.સા.ની નંબર પ્લેટ તુટેલ હોઈ જેથી મજકુર ઈસમ પાસે તેના કબ્જામાં રહેલ મો.સા. રાખવા અંગે કોઈ આધાર પુરાવા ન હોઇ તે એક મો.સા.ની કિ.રૂ. ૧૦,૦૦૦ / ગણી શક પડતાં મુદ્દામાલ તરીકે Cr.P.C કલમ -૧૦૨ મુજબ કબ્જે કરી મજ્બુર ઈસમને Cr.P.C કલમ -૪૧ ( ૧ ) ( ડી ) મુજબ ધોરણસર અટક કરેલ . અને તેની પૂછ પરછ કરતા તેને મો.સા.આદિપુર ખાતેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ અને જે બાબતે તપાસ કરતા આદિપુર પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ થયેલ હોઇ અને તે ઈસમ ઉપર કાયદેસરની કાર્યવાહિ કરેલ છે કબ્જે કરેલ મુદ્દામાલ : ( ૧ ) હિરો કંપનીનુ કાળા કલરનુ મો.સા. જેના ચેસીસ નં- MBLHAR077HHE99509 વાળુ કિ.રૂ .૧૦,૦૦૦ / પકડાયેલ ઇસમ : ( ૧ ) ઈસ્માઈલ અદ્રેમાન જત ઉ.વ .૨૪ રહે ખંભરા શોધાયેલ ગુન્હો : આદિપુર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૨૨૨૦૪૩૭ / ૨૨ ઇ.પી.કો.કલમ -૩૭૯ મુજબ * કુલ કિ.રૂ. ૧૦,૦૦૦ / – * આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ – અંજાર 2022 નું શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા આયોજન

શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ – અંજાર 2022 નું શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા આયોજન….
અંજાર મહેશ્વરી સમાજ એવં શ્રી મતિયા નગર યુવા ગ્રુપ અંજાર દ્વારા આયોજીત
શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ 2022 નું તા. 13.09.2022 ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંજે સામૈયું, જ્ઞાનવાણી સાથે દાંડિયારાસ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા
જેમાં સામૈયું માં મહેશ સંપ્રદાય ના માતંગ ભાઇયાત ની હાજરી રહી હતી જેમાં ખીમજીદાદા ધનજીદાદા મેઘાણંદ-બગથડા યાત્રા ધામ પૂજારી શ્રી, નવીનદાદા દેવજીદાદા માતંગ તથા કિશોરભાઈ મારાજ,લક્ષ્મણદાદા દેવરાજ દાદા મેઘાણંદ અને શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા આયોજિત મતિયા દેવ મેળા મહોત્સવ 2022 માં સાંજે 5:00 કલાકે ગરબી ચોક થી મતિયા દેવ મંદિર સુધી સામૈયાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે બદલ અંજાર પોલિસ દ્વારા સહકાર આપ્યું હતું સાથે બહોળી સંખ્યા માં મહેશ સંપ્રદાય ના ભાઈઓ – બહેનો એ હાજરી આપી હતી ત્યાર બાદ સાંજે પ.પૂ શ્રી મતિયા દેવ ની આરતી સાથે પેડી(પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યા માં ભાવિકોએ દાદા મતિયા દેવ ના પ્રસાદ નુ લાભ લીધો હતો અને જેમાં  અને જ્યારે રાત્રે 09: 00 કલાકે જ્ઞાનવાણી નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વક્તા ખીમજીદાદા ધનજીદાદા મેઘાણંદ,નવીનદાદા દેવજીદાદા લાલણ,લક્ષ્મણદાદા દેવરાજ દાદા    મેઘાણંદ સાથે કિશોરભાઈ મારાજ દ્વારા શ્રી  લુણંગ દેવ ની સ્તુતિ બાદ જ્ઞાનવાણી નું શુભારંભ કરવામાં આવ્યું હતુ જ્યારે રાત્રે 10:00 કલાકે ભવ્ય દાંડિયારાસ  નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શંકરભાઈ સીજુ-(લોકગાયક), સચિન પાતારીયા-(લોકગાયક), રાજેશભઈ થારૂ-(લોકગાયક) તેમના દ્વારા પરમ પૂજ્ય શ્રી મતિયા દેવ ના તેમજ મહેશસંપ્રદાય ના ધાર્મિક ગીતો ગવાય હતા તા.13.09.2022 ના રોજ યોજવામાં આવેલ આ ભવ્ય કાર્યક્રમ માં શ્રી મતિયા નગર યુવા ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમ માં કોઈ પણ ઓછપ ના રહે અને ધર્મપ્રેમી ભાઈ બહેનો આ કાર્યક્રમ ને માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું….
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે અંજાર મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ માનવતા ગ્રુપ ના ગોવિંદભાઈ દનીચા, લાલજી.કે.મહેશ્વરી(એડવોકેટ), મંગલભાઈ ડુગળીયા(કચ્છ જિલ્લા પ્રમુખ – બહુજન આર્મી),મુસમિલ સમાજ અગ્રણી અબ્દુલભાઈ કુંભાર,RDAM અંજાર તાલુકા પ્રમુખ.રમેશભાઈ થારૂ સાથે સામાજિક અગ્રણી નાનજીભાઈ આયડી,કમલેશભાઇ દેવરિયા, કાનજીભાઈ દેવરીયા, મોહનભાઇ ધુવા,મંગલભાઈ ધુવા,મેઘજીભાઈ કન્નર,હિરજીભાઈ થારૂ,નારણ ભાઈ આયડી,જગદીશભાઇ પારીયા,બાબુભાઇ પારીયા-(R K Studio), પ્રવીણભાઈ થારૂ,મંગલભાઈ ફફલ,મેહુલ માતંગ, મોહનભાઈ આયડી, હિતેશભાઈ આયડી,સાથે વિપુલભાઈ કોચરા’ મગનભાઈ સૌંધરા, ભૂમીબેન નારણભાઈ આયડી એ હાજરી આપી હતી જેમનું શ્રી મતિયા નગર યુવા ગ્રુપ-અંજાર ના
પ્રમુખ શ્રી – નવીન એચ પાતારિયા
ઊપપ્રમુખ શ્રી – હેમરાજ વી આયડી
મહામંત્રી શ્રી – ધીરજ કે દેવરિયા
ખજાનચી શ્રી – નવીન એચ ડૂગડિયા
સહમંત્રી શ્રી – પ્રિતેશ આર પારિયા (પિન્ટુ)
સહખજાનચી શ્રી-દિપેશ એસ ધુવા, શ્રી મતીયા નગર યુવા ગ્રુપ-અંજાર પૂર્વ ઉપપ્રમુખ શ્રી વિજય માતંગ સચિનભાઈ આયડી,અમિતભાઈ આયડી, જયેશભાઇ દેવરીયા દેવભાઈ ધેડા,રાહુલભાઈ દાફડા,પ્રેમ માતંગ, કમલેશ પરમાર,સાગરભાઈ આયડી,પાલુભાઈ આયડી, નાનજીભાઈ ધેડા, અનિલભાઈ બારોટ, તુષારભાઈ બારોટ, દ્વારા ફૂલહાર વડે સન્માન કરવામાં આવ્યું હતું સાથે તા.14-09-2022 બુધવારના પૂજ્ય શ્રી મતીયા દેવની પેડી-પ્રસાદ ચડાવવામાં આવી હતી…..

ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સા . શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવૃતિ કરતા ઇસમો પર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટરશ્રી એસ.ડી.સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશન નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ છે કે , મેઘપર ( બો ) માં આવેલ બાગેશ્રી સોસાયટીમાં મ.નં -૧૪૫ વાળામાં રહેતો જીતેન્દ્ર ભાટીયા પોતાના રહેણાંક મકાનમાં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂ રાખી વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરી પ્રોહી મુદામાલ સાથે મજકૂર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરેલ છે . પકડાયેલ આરોપી : ( ૧ ) જીતેન્દ્ર પરસોતમ ભાટીયા ઉ.વ .૩૬ રહે.મ.નં -૧૪૫ , બાગેશ્રી સોસાયટી , મેઘપર ( બો ) તા.અંજાર * * કુલ્લે કિ.રૂ .૪૦,૨૮૦ / * કબ્જે કરેલ મુદામાલ : ( ૧ ) ભારતીય બનાવટની વિદેશી દારૂની કંપની શીલબંધ બોટલો નંગ -૫૪ કિ.રૂ. ૩૭,૭૮૦ / ( ૨ ) મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૨૫૦૦ / ( ૩ ) લાઈટબીલ નંગ -૦૧ કિ.રૂ .૦૦ / સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા . આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા

કચ્છ જિલ્લા મા SMC ના દરોડા બાદ બેદકારી બદલ ભચાઉ PI સહિત ૬ પોલીસકર્મીઓ સસ્પેન્ડ

કચ્છ કર્મશીલ ન્યુઝ. ભચાઉઃ અઠવાડિયા પૂર્વે ભચાઉના લોધેશ્વર નજીક સ્ટેટ મોનિટરીંગ સેલની ટૂકડીએ નામચીન નામચીન બૂટલેગ ૨ અશોકસિંહ ઊર્ફે મામા જાડેજાના ઝડપેલાં શરાબના કેસમાં અંતે ભચાઉ પીઆઈ સહિત ૬ પોલીસકર્મીઓ ૫૨ ગાજ વરસી છે . પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ ક ૨ વા ગત મોડી રાત્રે હુકમ જારી કર્યો હતો . સસ્પેન્ડ થયેલાં કર્મચારીઓમાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન. કરંગીયા , આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને બીટ જમાદાર અશોક ખીમજીભાઈ ચૌહાણ , ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ હઠીસિંહ ગોહિલ , હેડ કોન્સ્ટેબલ સુરેશ રામભાઈ પીઠીયા , હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ સતુભા જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ અશોકજી પ્રહલાદજી ઠાકોરનો સમાવેશ થાય છે . ઉલ્લેખનીય છે કે SMC એ ૭ સપ્ટેમ્બરની રાત્રે લોધેશ્વર નજીક મામાના માલના કટીંગ ટાણે ત્રાટકીને ૪.૩૭ લાખના શરાબ સાથે મામાના ભત્રીજા અને ત્રણ પગારદાર ડ્રાઈવરોશરાબ સાથે મામાના ભત્રીજા અને ત્રણ પગારદાર ડ્રાઈવરો મળી ૪ જણાંની ધરપકડ કરી હતી . જ્યારે અન્ય લોકો નાસી છૂટ્યાં હતા . ૩૫ દિવસના ગાળામાં SMC એ બીજીવાર મામાનો માલ ઝડપ્યો હતો . અશોકસિંહ ભચાઉનો કુખ્યાત લિસ્ટેડ બૂટલેગર છે . એસપીના કડક પગલાંથી અન્ય બેદરકાર પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે .

અંજાર પોલીસ ને મળી મોટી સફડતા ૮,૧૨,૨૦૦ / ગંજી પના રમતા ૧૬ જેટલા જુગારીઓને ધરપકડ આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી .એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના । મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ ઓની@kutchkarmshilnews આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , જનરલ હોસ્પીટલ પાછળ આવેલ ઓરડીમાં હિતેશ પ્રેમજીભાઈ સોરઠીયા રહે.જુનીકોર્ટ પાછળ , વિજયનગર , અંજાર વાળો પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તેઓને રૂપિયા વડે ગંજીપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી તેઓ પાસેથી નાળ ઉઘરાવતો હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) હિતેશ પ્રેમજીભાઈ સોરઠીયા ઉ.વ .૩૪ રહે.જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર Page Break- Page Break- ( ર ) સુનીલ બળવંતરાય બારોટ ઉ.વ .૩૦ રહે.મ.નં -૩૩૩ સ્વામીનારાયાણનગર અંજાર ( ૩ ) હિરેન જયંતીભાઈ પટેલ ઉ.વ .૩૦ રહે.યાદવનગર મ.ન .૬ દેવનગરની સામે અંજાર ( ૪ ) હિરેન નરોત્તમભાઈ સોરઠીયા ઉ.વ .૩૦ રહે.જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૫ ) ભાવેશ શામજીભાઈ સોરઠીયા ઉ.વ .૩૦ રહે.જુનીકોર્ટ પાસે વિજયનગર અંજાર ( ૬ ) ભરત જેરામભાઈ ઠક્કર ઉ.વ .૫૫ રહે પ્રભુકૃપા સોસાયટી માર્કેટ પાછળ અંજાર ( ૭ ) વિશાલ જયંતીભાઈ ગુસાઈ ઉ.વ .૨૪ રહે જુનીકોર્ટ સામે વિજયનગર અંજાર ( ૮ ) વિનોદ ધરમશી સોરઠીયા ઉ.વ .૩૫ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૯ ) નરેશ લાલજી મહેશ્વરી ઉ.વ .૩૦ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૧૦ ) જયંતીગર બાબુગર ગુસાઈ રહે જુનીકોર્ટ સામે વિજયનગર અંજાર ( ૧૧ ) જીતેશ રવીભાઈ ટાંક ઉ.વ .૨૮ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૧૨ ) અશ્વિન નરશીભાઈ હડીયા ઉ.વ .૨૯ રહે હેમલતાબાગ પાસે સ્વામીનારાયણ મંદિરની બાજુમા અંજાર ( ૧૩ ) વિજય હિરાલાલ સોરઠીયા ઉ.વ .૨૩ રહે સોરઠીયા ફળીયુ હનીબેકરી સામે અંજાર ( ૧૪ ) ભાવેશ વલમજી સોરઠીયા ઉ.વ .૨૯ રહે જુનીકોર્ટ બાજુમા વિજયનાગ્ર અંજાર ( ૧૫ ) જીગર રમણીકલાલ ઠક્કર ઉ.વ .૨૩ રહે શિવાજીરોડ ભચા ગંધતી બાજુમા અંજાર ( ૧૬ ) ધ્રુવ પ્રવિણભાઈ વ્યાસ ઉ.વ .૨૩ રહે વિજયનગર જુનીકોર્ટ પાછળ અંજાર કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) રોકડા રૂપીયા .૧,૦૬,૭૦૦ / ( ૨ ) મો.ફોન.નંગ -૧૭ કિ.રૂ .૮૦,૫૦૦ / ( ૩ ) મો.સા.નંગ -૧૦ કિ.રૂ .૬,૨૫,૦૦૦ / ( ૪ ) ગંજીપાના નંગ -૫૨ કિ.રૂ .૦૦ / ( ૫ ) લાઈટબીલ નંગ -૦૧ કિ.રૂ .૦૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૮,૧૨,૨૦૦ / – * આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .
જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના । મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ ઓની આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , જનરલ હોસ્પીટલ પાછળ આવેલ ઓરડીમાં હિતેશ પ્રેમજીભાઈ સોરઠીયા રહે.જુનીકોર્ટ પાછળ , વિજયનગર , અંજાર વાળો પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તેઓને રૂપિયા વડે ગંજીપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી તેઓ પાસેથી નાળ ઉઘરાવતો હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) હિતેશ પ્રેમજીભાઈ સોરઠીયા ઉ.વ .૩૪ રહે.જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર Page Break- Page Break- ( ર ) સુનીલ બળવંતરાય બારોટ ઉ.વ .૩૦ રહે.મ.નં -૩૩૩ સ્વામીનારાયાણનગર અંજાર ( ૩ ) હિરેન જયંતીભાઈ પટેલ ઉ.વ .૩૦ રહે.યાદવનગર મ.ન .૬ દેવનગરની સામે અંજાર ( ૪ ) હિરેન નરોત્તમભાઈ સોરઠીયા ઉ.વ .૩૦ રહે.જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૫ ) ભાવેશ શામજીભાઈ સોરઠીયા ઉ.વ .૩૦ રહે.જુનીકોર્ટ પાસે વિજયનગર અંજાર ( ૬ ) ભરત જેરામભાઈ ઠક્કર ઉ.વ .૫૫ રહે પ્રભુકૃપા સોસાયટી માર્કેટ પાછળ અંજાર ( ૭ ) વિશાલ જયંતીભાઈ ગુસાઈ ઉ.વ .૨૪ રહે જુનીકોર્ટ સામે વિજયનગર અંજાર ( ૮ ) વિનોદ ધરમશી સોરઠીયા ઉ.વ .૩૫ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૯ ) નરેશ લાલજી મહેશ્વરી ઉ.વ .૩૦ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૧૦ ) જયંતીગર બાબુગર ગુસાઈ રહે જુનીકોર્ટ સામે વિજયનગર અંજાર ( ૧૧ ) જીતેશ રવીભાઈ ટાંક ઉ.વ .૨૮ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૧૨ ) અશ્વિન નરશીભાઈ હડીયા ઉ.વ .૨૯ રહે હેમલતાબાગ પાસે સ્વામીનારાયણ મંદિરની બાજુમા અંજાર ( ૧૩ ) વિજય હિરાલાલ સોરઠીયા ઉ.વ .૨૩ રહે સોરઠીયા ફળીયુ હનીબેકરી સામે અંજાર ( ૧૪ ) ભાવેશ વલમજી સોરઠીયા ઉ.વ .૨૯ રહે જુનીકોર્ટ બાજુમા વિજયનાગ્ર અંજાર ( ૧૫ ) જીગર રમણીકલાલ ઠક્કર ઉ.વ .૨૩ રહે શિવાજીરોડ ભચા ગંધતી બાજુમા અંજાર ( ૧૬ ) ધ્રુવ પ્રવિણભાઈ વ્યાસ ઉ.વ .૨૩ રહે વિજયનગર જુનીકોર્ટ પાછળ અંજાર કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) રોકડા રૂપીયા .૧,૦૬,૭૦૦ / ( ૨ ) મો.ફોન.નંગ -૧૭ કિ.રૂ .૮૦,૫૦૦ / ( ૩ ) મો.સા.નંગ -૧૦ કિ.રૂ .૬,૨૫,૦૦૦ / ( ૪ ) ગંજીપાના નંગ -૫૨ કિ.રૂ .૦૦ / ( ૫ ) લાઈટબીલ નંગ -૦૧ કિ.રૂ .૦૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૮,૧૨,૨૦૦ / – * આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

જુગારનો કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

તા .૧૩ જુગારનો કેશ શોધી કાઢતી અંજાર પોલીસ સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , પ્રજાપતિ છાત્રાલાય પુલીયાની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો જાહેરમાં ગંજી પાના વડે તીન પત્તીનો રૂપીયાની હાર – જીતનો જુગાર રમતા હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . ( ૧ ) પરષોત્તમ ઉર્ફે વાંદરી રાયધન પ્રજાપતિ રહે પ્રજાપતિ છાત્રાલય પાસે અંજાર કબ્જે કરેલ મુદામાલ કુલ્લ રોકડા રૂપીયા .૫૫૭૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૫૫૭૦ / – * પકડાયેલ આરોપીઓ : ( ૧ ) જયેશ ઉર્ફે ચકો વેલજીભાઈ પ્રજાપતિ ઉ.વ .૪૨ રહે .૧૮ ઓરડી પ્રજાપતિ છાત્રાલયની બાજુમાં અંજાર ( ૨ ) સલીમ ઈબ્રાહીમ બાયડ ઉ.વ .૩૫ રહે.એક્તાનગર નગરપાલીકા કોલોની અંજાર નાશી ગયેલ આરોપી આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.સિસોદીયા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .

Design a site like this with WordPress.com
Get started