Category Archives: Kutch karmshil
ગાંધીધામ : S.O.G. પોલીસ દ્વારા ગેરકાયદેસ૨ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી ને કાયદેસર ની કાર્યવાહી કરતી અંજાર મોડવદર ગામની સીમ મા સર્વે નં -૧૩૩ / ૨ માં આવેલ તુષાર એન્ટરપ્રાઈઝ કંપનીના માલિક વસંતભાઈ ભાનુશાલી રહે.ગાંધીધામ વાળાએ પોતાની કંપનીમા અલગ અલગ જ્વલનશીલ પ્રવાહી કુલ્લ કિ.રૂા .૪૩,૯૫,૨૫૦ / – નો મુદ્દામાલનો સંગ્રહ કરેલ જથ્થા ને ઝડપી પાડતી ગાંધીધામ એસ ઓ જી પોલીસ .
ગાંધીધામ : નગરપાલિકા મા ભ્રષ્ટાચાર ના આતંક થી કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભરવાનું બંધ કર્યું, ખાડે ગયેલા વહીવટથી કોન્ટ્રાક્ટર કામ કરતા નથી , સરકાર ની પણ ધૃતરાષ્ટ્ર ની ભૂમિકા થી નાગરિકો માટે સૌથી મોટી મુશ્કેલી નો સમય બનિયું છે અમુક ચૂંટાયેલા બમણી ભૂખ વાળા ત્રાસ વાદી પેઢી દર પ્રતિનિધિ ઓ વહીવટ ધારો ને સવિધાંનિક કલમો બતાવી ને દબાવી કોન્ટ્રાક્ટ હાસિલ કરી ને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે.
કરોડો ના કામ મા કરોડો નું કોભાન ની આશંકા પોતાના નાજ ઉદ્યોગ અને પોતાના જ લાભ માટે ૩૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા હાજીપીર-દેશલપર રોડનું ખાતમુર્હત કરાયું. છે તેવું સ્થાનિક લોક મુખે ચર્ચા ઓ થહી રહી છે માર્ગ નિર્માણથી આ માર્ગ પર આવેલી મીઠાની કંપનીઓના અંદાજે ૫૦૦ થી ૬૦૦ ભારે અને ઓવરલોડ વાહનો નું ચલણ થશે તેવું પણ સૂત્રો મુજબ મળતી માહિતી છે.
અંજાર : વરસામેડી મધ્યે પૂજ્ય શ્રી માતઇદેવ નું ભવ્ય મંદિર નું ભૂમિ પૂજન આવતી કાલે તા. ૦૯/૧૦/૨૦૨૨ રવિવાર શરદ પૂનમ ના સવારે ૦૯ થી ૧૧ વાગ્યે નિર્ધારિત કરવામાં આવેલ છે.
ગાંધીધામ : વોર્ડ 12 સેક્ટર 7 ના નગર સેવક રાજીનામું આપી ને ધેર બેસી જાય તેવી લોકો ની માંગ કોઈ પણ કામ મા ધ્યાન નથી આપતા ઠેક ઠેકાણે રોડ પર કચરા ઓ ના ઢગલા જોવા નજર આવી રહ્યા છે દિવાળી જેવા પાવન અવસરે પણ ગંદગી નો માહોલ ચારે બાજુ જોવા મળી રહ્યું છે આ વિસ્તાર મા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા નો ફોન પણ નથી ઉપાડતા નગર પાલિકા ના ટ્રેક્ટર પણ કચરો ઉપાડવા પણ નથી આવતા અને ડોર ટુ ડોર કચરાની ગાડી પણ નથી આવતી અને પાછલા પટ્ટા મા પાણી પણ નથી પહોંચતું જનતા બેહાલ અને ચૂંટાયેલા માલામાલ થઈ રહ્યા છે.
ગાંધીધામ : વોર્ડ 12 સેક્ટર 7 મા ઠેક ઠેકાણે રોડ પર કચરા ઓ ના ઢગલા જોવા નજર આવી રહ્યા છે દિવાળી જેવા પાવન અવસરે પણ ગંદગી નો માહોલ ચારે બાજુ જોવા મળી રહ્યું છે આ વિસ્તાર મા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા નો ફોન પણ નથી ઉપાડતા નગર પાલિકા ના ટ્રેક્ટર પણ કચરો ઉપાડવા પણ નથી આવતાContinue reading “ગાંધીધામ : વોર્ડ 12 સેક્ટર 7 ના નગર સેવક રાજીનામું આપી ને ધેર બેસી જાય તેવી લોકો ની માંગ કોઈ પણ કામ મા ધ્યાન નથી આપતા ઠેક ઠેકાણે રોડ પર કચરા ઓ ના ઢગલા જોવા નજર આવી રહ્યા છે દિવાળી જેવા પાવન અવસરે પણ ગંદગી નો માહોલ ચારે બાજુ જોવા મળી રહ્યું છે આ વિસ્તાર મા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા નો ફોન પણ નથી ઉપાડતા નગર પાલિકા ના ટ્રેક્ટર પણ કચરો ઉપાડવા પણ નથી આવતા અને ડોર ટુ ડોર કચરાની ગાડી પણ નથી આવતી અને પાછલા પટ્ટા મા પાણી પણ નથી પહોંચતું જનતા બેહાલ અને ચૂંટાયેલા માલામાલ થઈ રહ્યા છે.”
ગાંધીધામ : મહેશ્વરી યુવા સંગઠન ગાંધીધામ ના પ્રમુખ ડોકટર શ્રી કિશન કટુઆ સાહેબ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૨માં મહેશ્વરી સમાજના વિસ્તારોમાં થતી નવરાત્રી મહોત્સવમાં સંગઠન ની તાલુકા તથા જિલ્લા ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી સાથે સાથે દરેક જગ્યાએ ખેલૈયાઓ માટે પુરસ્કાર સન્માન સાથે આશરે 250 થી પણ વધારે પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યું.
ગાંધીધામ : ટિમ્બર ઉદ્યોગ મા કરોડો ના નુકશાન પાછળ વન વિભાગ ના ભ્રષ્ટાચારી અધિકારીઓ આક્ષેપ થતાં એશિયાનું સૌથી મોટું ટિમ્બર ને આર્થિક નુકસાન થયું રહ્યું છે .
અંજાર : અંજાર પોલીસ સ્ટેશન તરફથી નમ્ર અપીલ અંજાર શહેર જનો માટે ખાસ સૂચના મુજબ સાર સંભાળ રાખવા અને પોલીસ ને શાથ સહકાર આપવા નમ્ર અપીલ અંજાર પોલીસ સ્ટેશનના ટેલીફોન નં .૦૨૮૩૬૨૪૨૫૧૭ ઉપર જાણ કરવા વિંનતી.
અંજાર: અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લીલાવંતીબેન ડી પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પ્રસંગે તેમની પ્રતિમાને હારારોપણ કરવાનો એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો.
અંજાર : અંજાર કોંગ્રેસ એ ગાંધીજી ની જયંતિ નિમિતે ૭૫૦૦ મતે અંજાર વિધાનસભા જીતવા નું એલાન જાહેર કરયું.
श्री सतगुरु सेवा ट्रस्ट (Regd) की ओर से सुबह 11.00 बजे तुलसिधाम दरबार (नगरपालिका )के पास सेठ श्री मोहनदास (Hongkong) के द्वारा लंगर प्रसाद का आयोजन किया गया !श्री सतगुरु सेवा ट्रस्ट (Regd) की ओर से सुबह 11.00 बजे तुलसिधाम दरबार (नगरपालिका )के पास सेठ श्री मोहनदास (Hongkong) के द्वारा लंगर प्रसाद का आयोजन किया गया मानव सेवा ही प्रभु सेवा हे.!
ગાંધીધામ : જરૂરતમંદ ના મસીહા અને સાચા અર્થ માં સાચી સેવાઓ આપી એક નવું ઇતિહાસ કાયમ કરતા સેવાભાવી ડોક્ટર શ્રી કિશન કટુઆ જનરલ સર્જન તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીધામમાં પોતાની ઉમદા સેવા આપી રહ્યા છે. પોતાની સેવાની શરૂઆત 3 વર્ષ પહેલાં રામબાગ સરકારી હોસ્પિટલથી કરી અત્યાર સુધીની કારકિર્દીમા 7,000 થી પણ વધુ ઓપરેશન સફળતાપૂર્વક કરી સર્જરી ક્ષેત્રે એક અલગ નામના હાસિલ કરેલ છે ગાંધીધામમાં જનતા માટે ખૂબ મદદરૂપ થયા છે. છેલ્લા એક વર્ષથી પોતાની પ્રાઇવેટ તપ સર્જીકલ હોસ્પિટલ માં સેવાઓ આપી દરેક જરૂરત વ્યક્તિ માટે આશાનું કિરણ રૂપ બનયા છે.
ભુજ કરછ : કચ્છ ના રાજ પરીવાર ના મોભી શ્રી હનવંતસિહ જી બાવા સાહેબ તથા કરછ યુવરાજ શ્રી પ્રતાપસિંહ જી સાહેબ તથા તેમના કુંવર સાહેબ શ્રી અનિરુદ્ધ સિંહ જી સાથે ભુજ જૂના દરબાર એટલે કે આયના મહેલ મા આવેલ અસલ જુની ટીલા મેડી ખાતે માતાજી નુ પુજન કરીને પત્રીપુજન ના ભાગ રુપે આ ચામર ઉપાડવાની વિધી રાજ પરીવાર દ્વારા કરવા મા આવી .
વિનમ્ર ભાવે જણાવવાનું કે ભારત દેશની અંદર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલે સાહેબ ની પાર્ટી ગુજરાત ની અંદર જે પ્રચાર પસાર કરી રહી છે તેમાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી લોકોના કલ્યાણ માટે કામ કરશે અને ચોક્કસ ભારતના ભાગ્યનું નિમાર્ણ થશે એવી આશા સાથે હું સમથન આપુ છું
ગરીબો ના મસીહા અને મહેશ્વરી સમાજ નું ગૌરવ ડોક્ટર શ્રી કિશન કટુઆ જનરલ સર્જન તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીધામમાં પોતાની ઉમદા સેવા આપી રહ્યા છે. પોતાની સેવાની શરૂઆત રામબાગ સરકારી હોસ્પિટલથી કરી બે વર્ષમાં અત્યાર સુધીમાં 7,000 થી પણ વધુ ઓપરેશન સફળતાપૂર્વક કરી સર્જરી ક્ષેત્રે એક અલગ નામના હાસિલ કરેલ છે ગાંધીધામમાં જનતા માટે ખૂબ મદદરૂપ થયા છે છેલ્લા એક વર્ષથી પોતાની પ્રાઇવેટ તપ સર્જીકલ હોસ્પિટલ માં સેવાઓ આપી દરેક જરૂરત વ્યક્તિ માટે આશાનું કિરણ રૂપ બનયા છે.
અંજાર : નગર પાલિકા દ્વારા આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યું રાજયના વહીવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોના ઉકેલની ઝડ૫ વઘે તે માટે નગરપાલિકા કક્ષાએ વોર્ડ નં. ૧ થી ૯ ના શહેરીજનો માટે આઠમા તબબ્કાનો ”સેવા સેતુ” કાર્યક્રમ અંજાર
ગાંધીધામમાં : આમ આદમી પાર્ટી ની જનસભા માં.અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત નો હુંકાર કર્યો
ગાંધીધામ : ઓસ્લો રોંડ નવી શનીવાર માર્કેટ. દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીનારાષ્ટ્રીય સંયોજક અરવિંદકેજરીવાલસાહેબ તથા પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગમંત સાહેબ વતીકાલે ગાંધીધામ મધ્યે પધારશે ગુજરાત ગાંધીધામ કચ્છ
અંજાર : તા.૧-૧૦-૨૦૨૨ શનિવારે યોજાશે. સવારે ૯-૦૦ક.થી ૨-૦૦ દરમિયાન સેવાસેતુ નું કાર્યક્રમ રાજ્ય સરકાર શ્રી ના આદેશ અનુસાર રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે અને પ્રજાની વ્યક્તિગત રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ “સેવાસેતુ” કાર્યક્રમ (શહેરી -આઠમો તબક્કો) અંજાર
ગાંધીધામ : પટેલ ટ્રાવેલ્સમાં સફર કરો તો ધ્યાન રાખજો બસના ડ્રાઇવર બેભાન બન્યા છે .
ગાંધીધામ : પટેલ ટ્રાવેલ્સ બસના ચાલકે સાઈકલ રાહ ચાલક નો લીધું જીવ જેને પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોષ જોવા મળ્યો પટેલ ટ્રાવેલ્સ ના ગમખ્વાર અકસ્માત અનેક વાર થવા છતાંય ટ્રાવેલ્સ ના માલિક ની લાપરવાહી ના કારણે રાહ ચાલતા નિર્દોષો ને જીવ ગુમાવવું પડે છે.