અંજાર મધ્યે શ્રી મામૈદેવ બગથડા દાદાનો યાત્રા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો,મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો,યોજાયા,ધર્મગુરૂશ્રીઓ,સામાજીક અને રાજકીય અગ્રણીઓ, અધિકારીશ્રીઓ ના અંજાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,